Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ડુબી જવાથી રાજ્યમાં કુલ 27 લોકોના મોત

Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ડુબી જવાથી રાજ્યમાં કુલ 27 લોકોના મોત

Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર ઘણા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. ગુજરાતમાં ધુળેટીના દિવસે વિવિધ જીલ્લામાં નદી, તળાવ અને નહેરમા ડુબી જવાથી કુલ 27 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનાથી મૃતકોના પરિવારોમાં તહેવારના દિવસે શોકનો માહોલ હતો. પાણીમાં ડુબી જવાથી મરનાર મૃતકોની ઉંમર 10 વર્ષથી 35 વર્ષ સુધી હતી. મહીસાગર જિલ્લામાં ગામના તળાવમાં […]

વાંચન ચાલુ રાખો