અમદાવાદમાં કેટરિંગનો ધંધો કરતા લોકો ગેસના બાટલાને લઈ ચિંતામાં

અમદાવાદમાં કેટરિંગનો ધંધો કરતા લોકો ગેસના બાટલાને લઈ ચિંતામાં

બિઝનેસ BUSINESS
Spread the love



ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા ભૂપેશ ભાઈ સાથે વાત કરવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યું કે લગ્ન પ્રસંગોમાં તકલીફો પડી રહી છે. ગેસના બાટલા ન મળવાને કારણે કેટરીંગના ધંધાને ભારે અસર થઈ છે. જાણો આ મામલે વિગતાવર તેમણે શું કહ્યું તેને લઈને સંપૂર્ણ માહિતી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *