છેલ્લા કેટલાક દિવસથી ઠાકોર સમાજના બંધારણને લઈને ભારે વિવાદ વકર્યો છે. જેને લઈને હવે ઠાકોર આગેવાનોએ સભાનું આયોજન કરી બંધારણના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી. આ દરમિયાન સભામાંથી જાહેરાત કરવામાં આવી કે, જો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માગે તો સમાજ તેને પાછા લેવા માટે તૈયાર છે.
Source link
