દ્વારકા: રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા શરૂ કરી હતી. તિથી પ્રમાણે આજે રામનવમીએ અનંત અંબાણીનો જન્મ દિવસ પણ છે અને પોતાના જન્મ દિવસે અનંત અંબાણી દ્વારિકાધિશના દર્શન કર્યા. તેમની સાથે પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Source link
