દ્વારકામાં સતત આઠમાં દિવસે બુલડોઝર ચાલ્યું, રુક્ષ્મણી મંદિર  નજીકથી દબાણો દૂર કરાયા

દ્વારકામાં સતત આઠમાં દિવસે બુલડોઝર ચાલ્યું, રુક્ષ્મણી મંદિર નજીકથી દબાણો દૂર કરાયા

ધર્મ RELIGION
Spread the love


video_loader_img

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે ડીમોલિશન કાર્યવાહી યથાવત રહી છે. બેટ દ્વારકા બાદ યાત્રાધામ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફર વળ્યું છે. આઠમા દિવસે દ્વારકાના રુક્ષ્મણી મંદિર નજીક આવેલું ગેર-કાયદેસર ધાર્મિક દબાણ દૂર કરાયું છે. સાથે જ ખોડીયાર ચેક પોસ્ટ નજીક ગેર-કાયદેસર રહેણાંક દબાણોને પણ દૂર કર…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *