દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત આઠમા દિવસે ડીમોલિશન કાર્યવાહી યથાવત રહી છે. બેટ દ્વારકા બાદ યાત્રાધામ દ્વારકામાં પણ દાદાનું બુલડોઝર ફર વળ્યું છે. આઠમા દિવસે દ્વારકાના રુક્ષ્મણી મંદિર નજીક આવેલું ગેર-કાયદેસર ધાર્મિક દબાણ દૂર કરાયું છે. સાથે જ ખોડીયાર ચેક પોસ્ટ નજીક ગેર-કાયદેસર રહેણાંક દબાણોને પણ દૂર કર…
