ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ, સાધુ સંતો દ્વારા સુવિધાના અભાવનો આક્ષેપ
જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળો શરૂ થાય તે પહેલા જ દેશના ખૂણેખૂણેથી સાધુઓનું આગમન થઈ રહ્યું છે. 11 ફેબ્રુઆરીથી આ મેળો શરૂ થશે. જેમા તંત્ર દ્વારા આ વખતે સાધુ સંતો માટે અલગથી ખાસ વ્યવસ્થા કરી છે. Source link
વાંચન ચાલુ રાખો