બીજી તરફ, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પણ IPL 2025માં અદ્ભુત રહી હતી. અય્યરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સે આ સિઝનના ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ભલે શ્રેયસ પંજાબ માટે ફાઈનલ જીતી શક્યો નહીં, પરંતુ બધાએ તેની કેપ્ટનશીપની પ્રશંસા કરી. હવે તેની અસર પણ દેખાઈ રહી છે.
