ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ સરકારનું સત્તાવાર નિવેદન

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ સરકારનું સત્તાવાર નિવેદન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ભારત પર ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યા બાદ પહેલી વાર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ મીડિયા સામે આવ્યા છે. તેઓ ટેરિફ અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર સરકારનો ઔપચારિક પક્ષ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ ભારતના ભવિષ્યને 4 ચાંદ લગાવી દેશે. તેમણે 140 કરોડ ભારતવાસીઓને શુભકામના આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ડીલનો શ્રેય આપ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *