Maharashtra Deputy CM Ajit Pawar Demise : મહારાષ્ટ્રના નાયબ CM અજતિ પવારનું નિધન
અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ વખતે વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે.
