જ્યાં પસ્તી ચઢાવવાની રાખવામાં આવે માનતા, લોધીકાની દરગાહ અને મસ્તાન બાપુની આસ્થાની કહાની

જ્યાં પસ્તી ચઢાવવાની રાખવામાં આવે માનતા, લોધીકાની દરગાહ અને મસ્તાન બાપુની આસ્થાની કહાની

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

રાજકોટના લોધીકા ખાતે આવેલી હઝરત ઈશરારશાહ વલીની દરગાહ માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ અહીં પેઢી દર પેઢી ચાલતી એક અનોખી આધ્યાત્મિક પરંપરા જીવંત છે. મસ્તાન પસ્તીવાળા બાપુ તરીકે ઓળખાતા હબીબશાહ કાસમશાહ બાપુની સાદગી, સેવા અને માનવતા આજે પણ લોકોના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *