ગુજરાતમાં માવઠાએ પાકનો સોથ વાળી દીધો

ગુજરાતમાં માવઠાએ પાકનો સોથ વાળી દીધો

ધર્મ RELIGION
Spread the love


ગુજરાતમાં માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો છે. દ્વારકા જિલ્લામાં ખંભાળીયા, તાલુકાના હરિપર, વીંજળપર, કેશોદ, ઠાકરસેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનના તૈયાર થયેલ પાકને નુકસાન પહોંચ્યું હતુ. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ, સહિતનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદ થતા પાક પર પાણી ફરી વળ્યું હતુ. પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, કમોસમી વરસાદ થતાં ઉનાળામાં વાવેલ બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતુ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *