Journey With Tv9 : ભારતના સૌથી અમીર શહેરની ટ્રીપ કરો તમારા બજેટમાં, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન – Gujarati Information | Journey With Tv9 Finances Pleasant India’s richest metropolis Journeys Mumbai from Ahmedabad – Journey With Tv9 Finances Pleasant India’s richest metropolis Journeys Mumbai from Ahmedabad

Journey With Tv9 : ભારતના સૌથી અમીર શહેરની ટ્રીપ કરો તમારા બજેટમાં, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન – Gujarati Information | Journey With Tv9 Finances Pleasant India’s richest metropolis Journeys Mumbai from Ahmedabad – Journey With Tv9 Finances Pleasant India’s richest metropolis Journeys Mumbai from Ahmedabad

વિડિઓ VIDEO
Spread the love


ભારતનું સૌથી અમીર શહેર અને હજારો લાખો લોકોની સપનાની દુનિયાને સાકાર બનાવતું શહેરમાં મુલાકાત લેવાની ઈચ્છા મોટાભાગના લોકોને હોય છે. સપનાની નગરી અને ભારતનું સૌથી અમીર શહેર મુંબઈ તમે ટ્રેન, ફ્લાઈટ અને બસ મારફતે જઈ શકો છો.

ભારતનું સૌથી અમીર શહેર અને હજારો લાખો લોકોની સપનાની દુનિયાને સાકાર બનાવતું શહેરમાં મુલાકાત લેવાની ઈચ્છા મોટાભાગના લોકોને હોય છે. સપનાની નગરી અને ભારતનું સૌથી અમીર શહેર મુંબઈ તમે ટ્રેન, ફ્લાઈટ અને બસ મારફતે જઈ શકો છો.

1 / 6

અમદાવાદથી મુંબઈ ટ્રેન, ફ્લાઈટ અથવા બસ મારફતે પહોંચી થોડોક સમય આરામ કરી શકો છો. ત્યારબાદ તમે ગેટવે ઓફ ઈન્ડીયા અને કોલાબા કોઝવેની મુલાકાત લઈ શકો છો. ગેટવે ઓફ ઈન્ડીયા 24 કલાક ખુલ્લી રહે છે તેથી તમારા અનુકુળ સમયે મુલાકાત લઈ શકો છો. જ્યારે કોલાબા કોઝવે સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

અમદાવાદથી મુંબઈ ટ્રેન, ફ્લાઈટ અથવા બસ મારફતે પહોંચી થોડોક સમય આરામ કરી શકો છો. ત્યારબાદ તમે ગેટવે ઓફ ઈન્ડીયા અને કોલાબા કોઝવેની મુલાકાત લઈ શકો છો. ગેટવે ઓફ ઈન્ડીયા 24 કલાક ખુલ્લી રહે છે તેથી તમારા અનુકુળ સમયે મુલાકાત લઈ શકો છો. જ્યારે કોલાબા કોઝવે સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

2 / 6

બીજા દિવસે તમે છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રાહાલયની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે મરીન ડ્રાઈવની મુલાકાત લઈ શકો છો. આ મ્યુઝિયમ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

બીજા દિવસે તમે છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રાહાલયની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે મરીન ડ્રાઈવની મુલાકાત લઈ શકો છો. આ મ્યુઝિયમ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

3 / 6

મુંબઈ પ્રવાસના ત્રીજા દિવસે તમે સિધ્ધીવિનાયક મંદિર, જુહુ બીચ, બાંદ્રા સહિતના જગ્યાની મુલાકાત લઈ શકો છો. તમે સિધ્ધી વિનાયક મંદિરમાં સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. ચોથા દિવસે તમે Elephanta Cavesની મુલાકાત લઈ શકો છો.

મુંબઈ પ્રવાસના ત્રીજા દિવસે તમે સિધ્ધીવિનાયક મંદિર, જુહુ બીચ, બાંદ્રા સહિતના જગ્યાની મુલાકાત લઈ શકો છો. તમે સિધ્ધી વિનાયક મંદિરમાં સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. ચોથા દિવસે તમે Elephanta Cavesની મુલાકાત લઈ શકો છો.

4 / 6

ટ્રીપના 5માં દિવસે તમે હાજીઅલીની દરગાહ, ફેશન સ્ટ્રીટ, મની ભવન સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. ફેશન સ્ટ્રીટમાં તમે સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી ખરીદી શકો છો. તમે છઠ્ઠા દિવસે કનેરી કેવ, બોરીવલ્લી નેશનલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકાય છે.

ટ્રીપના 5માં દિવસે તમે હાજીઅલીની દરગાહ, ફેશન સ્ટ્રીટ, મની ભવન સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. ફેશન સ્ટ્રીટમાં તમે સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી ખરીદી શકો છો. તમે છઠ્ઠા દિવસે કનેરી કેવ, બોરીવલ્લી નેશનલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકાય છે.

5 / 6

જ્યારે તમે 7માં દિવસે સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો.ત્યાંથી ખરીદી પણ કરવામાં આવે છે. તેમજ તમે થોડોક સમય આરામ કરી શકે છે. અમદાવાદથી મુંબઈ 7 દિવસના પ્રવાસનો ખર્ચ આશરે 28000 જેટલો થઈ શકે છે.

જ્યારે તમે 7માં દિવસે સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો.ત્યાંથી ખરીદી પણ કરવામાં આવે છે. તેમજ તમે થોડોક સમય આરામ કરી શકે છે. અમદાવાદથી મુંબઈ 7 દિવસના પ્રવાસનો ખર્ચ આશરે 28000 જેટલો થઈ શકે છે.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *