Immediately 28 February 2026 information stay replace: મણિપુરમાં વંશીય હિંસાની તપાસ કરી રહેલા ન્યાયિક પંચના વડા ન્યાયાધીશ અજય લાંબાએ ગુરુવારે રાજીનામું આપ્યું. ત્રણ મહિના પછી, તેઓ હિંસા અંગે કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કરવાના હતા. એક જાહેરનામામાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ન્યાયાધીશ બલબીર સિંહ ચૌહાણને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. કમિશનના અન્ય સભ્યો, નિવૃત્ત IAS અધિકારી હિમાંશુ શેખર દાસ અને નિવૃત્ત IPS અધિકારી આલોક પ્રભાકર, સમિતિમાં ચાલુ રહેશે.
-
Feb 28, 2026 09:02 IST
Immediately Information Reside: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે
આજે શનિવારે બપોરે 2.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ એરપોર્ટ પોહોંચશે. જ્યાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પરના ટૂંકા રોકાણ બાદ તેઓ સીધા જ સાણંદ (Sanand) જવા માટે રવાના થશે. બપોરે 2.55 કલાકે વડાપ્રધાન હેલિકોપ્ટર (Helicopter) મારફતે સીધા સાણંદ પહોંચશે. જેથી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
-
Feb 28, 2026 07:05 IST
Immediately Information Reside: મણિપુર હિંસાની તપાસ કરી રહેલા ન્યાયાધીશ અજય લાંબાએ રાજીનામું આપ્યું
મણિપુરમાં વંશીય હિંસાની તપાસ કરી રહેલા ન્યાયિક પંચના વડા ન્યાયાધીશ અજય લાંબાએ ગુરુવારે રાજીનામું આપ્યું છે. ત્રણ મહિના પછી, તેઓ હિંસા અંગે કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કરવાના હતા. એક જાહેરનામામાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ન્યાયાધીશ બલબીર સિંહ ચૌહાણને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. કમિશનના અન્ય સભ્યો, નિવૃત્ત IAS અધિકારી હિમાંશુ શેખર દાસ અને નિવૃત્ત IPS અધિકારી આલોક પ્રભાકર, સમિતિમાં ચાલુ રહેશે.
