શું છે OMAD ડાયટ? જેની મદદથી કરણ જોહરે ઝડપથી ઘટાડ્યો વજન

શું છે OMAD ડાયટ? જેની મદદથી કરણ જોહરે ઝડપથી ઘટાડ્યો વજન

વજન ઘટાડવા માટે ઉપવાસને સૌથી અસરકારક પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. ઉપવાસ સાથે સંકળાયેલા વિવિધ સમય વિન્ડો છે, જેમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને OMAD જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ આ ડાયેટ પ્લાન અપનાવીને ઝડપથી વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા માટે કરણ જોહરે OMAD ડાયેટ અપનાવ્યું, જેનો અર્થ ‘એક […]

વાંચન ચાલુ રાખો
શું ચા પીવાથી ભૂખ મરી જાય છે? જાણો ચા પીવાના શોખીનો માટે શું કહે છે રિસર્ચ

શું ચા પીવાથી ભૂખ મરી જાય છે? જાણો ચા પીવાના શોખીનો માટે શું કહે છે રિસર્ચ

ચા પીવાના શોખીનોને ચા પીવા માટે કોઈ બહાના શોધવાની જરૂર નથી પડતી. સવારની શરૂઆત હોય, ઓફિસનો વિરામ હોય કે મિત્રો સાથે ગપસપ હોય, ચા હંમેશા તૈયાર હોય છે. ઘણા લોકો દિવસમાં પાંચ કપથી વધુ પીવે છે. તેથી લોકો ઘણીવાર ચા પીવાની આદતને સામાન્ય માને છે, પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ચા પીધા પછી […]

વાંચન ચાલુ રાખો
Weight Loss Suggestions: 31 દિવસમાં વજન ઘટાડવા માટે આ નિયમોનું ખાસ ધ્યાન રાખો, જાણો શું કહે છે નિષ્ણાતો

Weight Loss Suggestions: 31 દિવસમાં વજન ઘટાડવા માટે આ નિયમોનું ખાસ ધ્યાન રાખો, જાણો શું કહે છે નિષ્ણાતો

Weight Loss Suggestions: આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં વજન વધવું એક સામાન્ય પણ ગંભીર સમસ્યા બની ગઈ છે. ખરાબ ખાવાની આદતો, લાંબા સમય સુધી બેઠાડુ ઓફિસ વર્ક, તણાવ અને ઊંઘનો અભાવ ધીમે ધીમે શરીર પર પોતાનો પ્રભાવ પાડે છે. ઘણીવાર વજન ઘટાડવાના નામે લોકો ભોજન છોડી દે છે અથવા વધુ પડતી કસરત કરે છે, જેનાથી તેમના […]

વાંચન ચાલુ રાખો
French Fries Well being Dangers। શું ફ્રેન્ચ ફ્રાઈસ ખરેખર ઝેર સમાન છે? એક્સપર્ટ શું કહે છે?

French Fries Well being Dangers। શું ફ્રેન્ચ ફ્રાઈસ ખરેખર ઝેર સમાન છે? એક્સપર્ટ શું કહે છે?

જીવનશૈલી | બહારથી સોનેરી અને ક્રિસ્પી અંદરથી નરમ અને ક્યારેક મસાલા અને ચીઝથી ભરપૂર ફ્રેન્ચ ફ્રાઈસ કોઈ મહેમાન કે મિત્રો આવે ત્યારે આપડે સર્વ કરીયે છીએ. આ ફ્રેન્ચ ફ્રાઈસ ઘણા લોકોનું કમ્ફર્ટ ફૂડ છે. જો કે, વર્ષોથી, આ નાસ્તાને બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે, જે ઘણીવાર બ્લડ સુગર લેવલમાં વધારો સહિત અનેક સ્વાસ્થ્ય જોખમો વધારી શકે છે. […]

વાંચન ચાલુ રાખો
ફાયદાકારક કે નુકસાનકારક? સવારે ખાલી પેટ પપૈયા ખાવાથી શું થાય?

ફાયદાકારક કે નુકસાનકારક? સવારે ખાલી પેટ પપૈયા ખાવાથી શું થાય?

Empty Abdomen Papaya Advantages And Aspect Results: પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. ઘણા લોકો સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરે છે. ખાલી પેટ પપૈયા ખાવાના ફાયદા અને આડઅસરો વિશે જાણો. Source link

વાંચન ચાલુ રાખો
Advantages of Rice: વ્હાઇટ રાઈસ કે બ્રાઉન રાઇસ, વજન ઘટાડવા માટે કયા ચોખા છે બેસ્ટ?

Advantages of Rice: વ્હાઇટ રાઈસ કે બ્રાઉન રાઇસ, વજન ઘટાડવા માટે કયા ચોખા છે બેસ્ટ?

Final Up to date:Feb 21, 2026 12:14 PM IST White Rice vs Brown Rice: ભારતીય ભોજનમાં ચોખા એક અનિવાર્ય ભાગ છે. દાળ-ભાત હોય કે પુલાવ, ચોખા વગર આપણી થાળી અધૂરી લાગે છે. પરંતુ જ્યારે વાત ફિટનેસ અને વજન ઘટાડવાની આવે છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, કયા ચોખા ખાવા જોઈએ? સફેદ […]

વાંચન ચાલુ રાખો
ચા-કોફી છોડો, દિવસની શરૂઆત કરો આ રીતે, આખો દિવસ રહેશે એનર્જી અને ચહેરા પર આવશે કુદરતી નિખાર

ચા-કોફી છોડો, દિવસની શરૂઆત કરો આ રીતે, આખો દિવસ રહેશે એનર્જી અને ચહેરા પર આવશે કુદરતી નિખાર

Morning Well being Ideas: આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા કે કોફીના ઘૂંટડા સાથે થાય છે, પરંતુ આ રીત તમને લાંબા સમય સુધી ફ્રેશ રાખવામાં મદદ નહીં કરે. નેશનલ હેલ્થ મિશન (NHM)ના નિષ્ણાતોએ પોતાનો વિચાર રજૂ કરતા કહે છે કે, દિવસની શરૂઆત એક ગ્લાસ સાદા પાણીથી કરવી જોઈએ. આ નાની એવી આદત શરીરને […]

વાંચન ચાલુ રાખો
મગ દાળ કે તુવેર દાળ વજન કંટ્રોલ કરવામાં કઈ સારી? ડાયટ એક્સપર્ટ શું કહે છે?

મગ દાળ કે તુવેર દાળ વજન કંટ્રોલ કરવામાં કઈ સારી? ડાયટ એક્સપર્ટ શું કહે છે?

જીવનશૈલી | ઘણા ભારતીય રસોડામાં દાળ પ્રોટીન, ફાઇબરનો દૈનિક સ્ત્રોત છે, પરંતુ તેનું મૂલ્યાંકન ફિટનેસ લેન્સ દ્વારા પણ વધુને વધુ થઈ રહ્યું છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી જાતોમાં મગની દાળ અને તુવેર દાળ વારંવાર ચર્ચામાં આવે છે કે કઈ દાળ વજન કંટ્રોલ કરવામાં વધુ સારી રીતે ટેકો આપે છે. મગ દાળ કે તુવેર દાળ વજન […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions: ન ઘઉં, ન બાજરી… મહિલાઓના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ અનાજ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યા અદભૂત ફાયદા

Well being Suggestions: ન ઘઉં, ન બાજરી… મહિલાઓના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે આ અનાજ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યા અદભૂત ફાયદા

Final Up to date:Feb 19, 2026 3:43 PM IST આજકાલની ભાગદોડભરી જિંદગીમાં મહિલાઓ ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે પોતાના સ્વાસ્થ્યને ગૌણ ગણી લે છે. 30 વર્ષની ઉંમર પછી મોટાભાગની મહિલાઓમાં કેલ્શિયમ અને આયર્નની ઉણપ જોવા મળે છે, જેના કારણે થાક, સાંધાનો દુખાવો અને એનિમિયા જેવી સમસ્યાઓ સર્જાય છે. જો તમે પણ ઘઉં કે બાજરી ખાઈને […]

વાંચન ચાલુ રાખો
Weight Loss: છોકરાએ દગો આપતાં યુવતીએ ઘટાડ્યું 39 કિલો વજન, જાણો કેવી રીતે સ્વીટ છોડયા વિના ઘટાડ્યું આટલું વજન 

Weight Loss: છોકરાએ દગો આપતાં યુવતીએ ઘટાડ્યું 39 કિલો વજન, જાણો કેવી રીતે સ્વીટ છોડયા વિના ઘટાડ્યું આટલું વજન 

Final Up to date:Feb 19, 2026 3:24 PM IST How one can Lose Weight Quick: એક ફિટનેસ ઇન્ફ્લ્યુએન્સરએ પોતાની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું, બ્રેક-અપ બાદ તેણે કેવી રીતે પોતાનું વજન ઘટાડ્યું. તેણે ઘરે બનેલા સામાન્ય આહારથી પોતાનું 39 કિલો વજન ઘટાડી બતાવ્યું છે. સ્વીટ છોડયા વિના ઘટાડ્યું 39 કિલો વજન! એક ફિટનેસ […]

વાંચન ચાલુ રાખો
વજન ઓછું કરવા માંગતા હોવ તો આ 5 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે, 30 કિલો વેઇટ લોસ કરનાર કોચની ખાસ સલાહ!

વજન ઓછું કરવા માંગતા હોવ તો આ 5 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે, 30 કિલો વેઇટ લોસ કરનાર કોચની ખાસ સલાહ!

જીવનશૈલી | મોટાભાગના લોકો માટે વજન ઘટાડવું એ નાની વાત છે. તો ઘણા લોકો ખોરાક ઓછો કરીને અને સખત કસરત કરીને ઝડપથી વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. જોકે, સત્ય એ છે કે આવી રીત લાંબા સમય સુધી રેગ્યુલર ચાલુ રહેતી નથી.વ્યકિત થોડા દિવસમાં જ થાકી થાય છે. જો તમે પણ વેઇટ લોસ કરવાનો પ્રયાસ કરી […]

વાંચન ચાલુ રાખો
ઘઉંની રોટલી બનાવતા પહેલા આ 5 વસ્તુઓ મિલાવો, વજન ઘટાડવામાં મદદ મળશે

ઘઉંની રોટલી બનાવતા પહેલા આ 5 વસ્તુઓ મિલાવો, વજન ઘટાડવામાં મદદ મળશે

weight reduction ideas : ખરાબ લાઇફસ્ટાઇલ અને આહારને કારણે આજકાલ ઘણા લોકો સ્થૂળતાથી પરેશાન છે. આવી સ્થિતિમાં વજનને નિયંત્રિત કરવું અથવા ઘટાડવું એ કોઈ મુશ્કેલ કાર્યથી ઓછું નથી. જો તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ ભૂખ્યા રહી શકતા નથી, તો તમારે તમારા ડાયેટને સંતુલિત કરવો જોઈએ. રોટલી એ ભારતીય ઘરોની થાળીમાં મુખ્ય વસ્તુ છે, […]

વાંચન ચાલુ રાખો
આ મહિલાએ જીવનમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરી 31 કિલો વજન ઘટાડ્યું, વીડિયો શેર કરીને આપી ખાસ સલાહ

આ મહિલાએ જીવનમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરી 31 કિલો વજન ઘટાડ્યું, વીડિયો શેર કરીને આપી ખાસ સલાહ

વજન ઘટાડવું એ લાંબા અંતરની દોડ જેવું છે. તેમાં શિસ્ત, સુસંગતતા અને ધીરજની જરૂર હોય છે. પરંતુ સૌથી ઉપર યોગ્ય માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે. ફિટનેસ ટ્રેનર તરણ કૌરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જેમાં તેણીએ કરેલા ત્રણ વ્યવહારુ સમાધાનો વિશે જણાવ્યું હતું જેનાથી તેણીને 8 મહિનામાં 31 કિલો વજન ઘટાડવામાં મદદ મળી. 1. ‘બધું કે […]

વાંચન ચાલુ રાખો
Candy Potato vs Potato : બટાકા કે શક્કરીયા વજન ઘટાડવા શું ખાવું? એક્સપર્ટ્સ પાસેથી જાણો ફાયદા અને નુકસાન

Candy Potato vs Potato : બટાકા કે શક્કરીયા વજન ઘટાડવા શું ખાવું? એક્સપર્ટ્સ પાસેથી જાણો ફાયદા અને નુકસાન

Candy Potato vs Potato : શિયાળામાં શક્કરીયા ખાવાનો ટ્રેન્ડ વધી જાય છે. શક્કરીયાને સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ જે લોકો વજન ઘટાડે છે તેઓ ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે વજન ઘટાડવા માટે શું વધુ ફાયદાકારક છે કે શક્કરિયા કે બટાકા. બંને કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ છે અને રોજિંદા આહારનો એક ભાગ છે. આ કિસ્સામાં, પ્રશ્ન […]

વાંચન ચાલુ રાખો
ડાયાબિટીસ, થાઇરોઇડ અને સ્થૂળતા જેવા રોગોને કેવી રીતે દૂર કરવા? બાબા રામદેવે જણાવ્યા અસરકારક આયુર્વેદિક ઉપાયો

ડાયાબિટીસ, થાઇરોઇડ અને સ્થૂળતા જેવા રોગોને કેવી રીતે દૂર કરવા? બાબા રામદેવે જણાવ્યા અસરકારક આયુર્વેદિક ઉપાયો

આજકાલ મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસ, સ્થૂળતા અને થાઇરોઇડ જેવા રોગોથી ઝઝૂમી રહ્યા છે, અને તેમને નિયંત્રણમાં રાખવા માટે સતત દવાઓનો આશરો લઈ રહ્યા છે. જોકે ક્યારેક નિયમિત દવા લેવા છતાં રાહત મળતી નથી અને મન બેચેન રહે છે. આ બેચેની સ્વાસ્થ્યની ચિંતાઓમાં વધારો કરે છે. આવી પરિસ્થિતિઓમાં લોકો સતત એવા ઉકેલો શોધી રહ્યા છે જે […]

વાંચન ચાલુ રાખો
તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો બાબા રામદેવની આ 4 સલાહ

તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો બાબા રામદેવની આ 4 સલાહ

weight reduction ideas : આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન જોવા મળે છે. ખોટી ડાયેટ, અનિયમિત દિનચર્યા અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે લોકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. ઝડપથી વધતા વજનથી પર્સનાલિટી પર અસર પડે છે, તેમજ તેનાથી ઘણી બીમારીઓનું જોખમ પણ રહે છે. સ્થૂળતા ઘટાડવા માટે લોકો ડાયેટિંગ, જિમ અને મોંઘા સપ્લિમેન્ટ્સનો આશરો લે […]

વાંચન ચાલુ રાખો