Vastu Ideas : સૂતા પહેલા કિચનમાં કેમ એઠા વાસણ મુકી ના રાખવા જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે – Gujarati Information | Why mustn’t go away soiled utensils in a single day know vastu Ideas – Why mustn’t go away soiled utensils in a single day know vastu Ideas
આ ઉપરાંત, સૂતા પહેલા રસોડાને સંપૂર્ણપણે સાફ કરવું જોઈએ. જો રસોઈ બનાવ્યા પછી રસોડું ગંદુ છોડી દેવામાં આવે છે, તો જીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે. આવા ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે. આ કારણોસર, સૂતા પહેલા ફક્ત વાસણો જ નહીં, પરંતુ રસોડાના દરેક ખૂણાને પણ સાફ કરવા જોઈએ. Source link
વાંચન ચાલુ રાખો