Vastu Ideas : સૂતા પહેલા કિચનમાં કેમ એઠા વાસણ મુકી ના રાખવા જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે – Gujarati Information | Why mustn’t go away soiled utensils in a single day know vastu Ideas – Why mustn’t go away soiled utensils in a single day know vastu Ideas

Vastu Ideas : સૂતા પહેલા કિચનમાં કેમ એઠા વાસણ મુકી ના રાખવા જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે – Gujarati Information | Why mustn’t go away soiled utensils in a single day know vastu Ideas – Why mustn’t go away soiled utensils in a single day know vastu Ideas

આ ઉપરાંત, સૂતા પહેલા રસોડાને સંપૂર્ણપણે સાફ કરવું જોઈએ. જો રસોઈ બનાવ્યા પછી રસોડું ગંદુ છોડી દેવામાં આવે છે, તો જીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે. આવા ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે. આ કારણોસર, સૂતા પહેલા ફક્ત વાસણો જ નહીં, પરંતુ રસોડાના દરેક ખૂણાને પણ સાફ કરવા જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો
Shakun Apshakun: હાથમાંથી આ વસ્તુઓ વારંવાર પડી જાય છે, તો ચેતી જાજો કંઈક અમંગળ થવાના આપે છે સંકેત!

Shakun Apshakun: હાથમાંથી આ વસ્તુઓ વારંવાર પડી જાય છે, તો ચેતી જાજો કંઈક અમંગળ થવાના આપે છે સંકેત!

Final Up to date:Jan 18, 2026 7:48 AM IST Shakun Shastra મુજબ મીઠું, તેલ, આરતીની થાળી, દૂધ, ભોજન હાથમાંથી વારંવાર પડવું અપશુકન છે, જે નાણાકીય મુશ્કેલી અને માનસિક તણાવના સંકેત આપે છે. Source link

વાંચન ચાલુ રાખો
સૂર્યાસ્ત પછી મહિલાઓ એ વાળ શા માટે ન ઓળવા જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ નિયમ

સૂર્યાસ્ત પછી મહિલાઓ એ વાળ શા માટે ન ઓળવા જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ નિયમ

Combing After Sundown: પ્રાચીન કાળથી ઘણી માન્યતાઓ પ્રચલિત છે અને આજે પણ તેનું પાલન કરવામાં આવે છે. આમાંની એક માન્યતા એ છે કે સ્ત્રીઓને સૂર્યાસ્ત પછી વાળ કાંસકો ન કરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે આ પાછળના કારણો શું છે અને આમ કરવાથી શું નુકસાન થઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
Shakun Shastra: હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું માનવામાં આવે છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ !

Shakun Shastra: હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું માનવામાં આવે છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ !

ઘણીવાર, આપણા હાથમાંથી કંઈક ને કઈક પડી જતુ હોય છે, અને આપણે તેને સામાન્ય ગણીએ છીએ. જો આવું ક્યારેક ક્યારેક થાય છે, તો તે સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો અમુક વસ્તુઓ વારંવાર આપણા હાથમાંથી પડી જાય છે, તો તેને બિલકુલ અવગણવું જોઈએ નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમુક વસ્તુઓનું વારંવાર પડી જવું એ ખરાબ શુકન […]

વાંચન ચાલુ રાખો
ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખવી આ વસ્તુઓ, સુખ-શાંતિ છીનવાઈ જશે

ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખવી આ વસ્તુઓ, સુખ-શાંતિ છીનવાઈ જશે

વાસ્તુશાસ્ત્ર જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે વાસ્તુ અનુસાર બનેલું ઘર સુખ, સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે. જોકે, વાસ્તુ દોષો ઘરમાં સમસ્યાઓ વધારે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરનું મહત્વનું સ્થાન છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમુક વસ્તુઓ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરની શાંતિ અને સુખ પર અસર પડે છે. […]

વાંચન ચાલુ રાખો
તૂટેલી અને ઘસાઈ ગયેલી સાવરણીનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન ! જાણો વાસ્તુ નિયમ – Gujarati Information | Vastu Suggestions Watch out if you’re utilizing a damaged and worn out broom – Vastu Suggestions Watch out if you’re utilizing a damaged and worn out broom

તૂટેલી અને ઘસાઈ ગયેલી સાવરણીનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન ! જાણો વાસ્તુ નિયમ – Gujarati Information | Vastu Suggestions Watch out if you’re utilizing a damaged and worn out broom – Vastu Suggestions Watch out if you’re utilizing a damaged and worn out broom

વાસ્તુ શાસ્ત્ર સાવરણી સંબંધિત ઘણા નિયમો સમજાવે છે, જે અવગણવાથી મોંઘા પડી શકે છે. જો તમે તમારા ઘરમાં સાવરણી રાખો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક છે, અને તેનો અનાદર કરવાનો અર્થ એ છે કે તમે દેવી લક્ષ્મીનું અપમાન કરી રહ્યા છો. ઝાડુ મારવાથી લઈને સાવરણી ખરીદવા અને જૂની […]

વાંચન ચાલુ રાખો
Jyotish Shastra Ideas : ભોજન કર્યા પછી થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ? જાણો શાસ્ત્રો શું કહે છે – Gujarati Information | Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming – Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming

Jyotish Shastra Ideas : ભોજન કર્યા પછી થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ? જાણો શાસ્ત્રો શું કહે છે – Gujarati Information | Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming – Vastu Ideas Why shouldn’t you wash your arms on the plate after consuming

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જે થાળીમાં તમે ખોરાક લો છો તેમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. ખરેખર, જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી માન્યતાઓ છે જેનો આપણા જીવન પર ચોક્કસ પ્રભાવ પડે છે. તેવી જ રીતે, શાસ્ત્રોમાં બનાવેલા નિયમો અનુસાર, ખોરાક અંગે પણ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. 1 / 6 જ્યાં સુધી […]

વાંચન ચાલુ રાખો