ઊના દલિત અત્યાચાર કેસના 10 વર્ષ: ન્યાયની લડત માટે પરિવાર પાસે પૈસાની તંગી

ઊના દલિત અત્યાચાર કેસના 10 વર્ષ: ન્યાયની લડત માટે પરિવાર પાસે પૈસાની તંગી

Una Dalit flogging case: દસ વર્ષ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં ચાર દલિતો પર ગાયોની હત્યા કરવાનો ખોટો આરોપ લગાવી તેમને અર્ધનગ્ન કરીને માર મારવાના કેસમાં ગુજરાતની એક કોર્ટે આ વર્ષે માર્ચમાં 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તે સમયે આ ઘટનાને દેશના અનેક ભાગોમાં બિનદલિતો દ્વારા દલિત સમુદાય પર થતા અત્યાચારનું એક ગંભીર ઉદાહરણ […]

વાંચન ચાલુ રાખો