Jio ના IPO પહેલા વધશે રિચાર્જ પ્લાનના ભાવ ! મુકેશ અંબાણી અને મિત્તલનું શું છે આયોજન ? જાણો

Jio ના IPO પહેલા વધશે રિચાર્જ પ્લાનના ભાવ ! મુકેશ અંબાણી અને મિત્તલનું શું છે આયોજન ? જાણો

ભારતના ટેલિકોમ સેક્ટરમાં ફરી એકવાર ટેરિફ વોર ફાટી શકે છે. આનું કારણ રિલાયન્સ Jio નો આગામી IPO હોઈ શકે છે. તે 2026 ના પહેલા ભાગમાં લોન્ચ થઈ શકે છે. Jio અને Airtel બંને IPO પહેલા તેમના નફા અને રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે ટેરિફ વધારી શકે છે. તેના વિશે અહીં વિગતવાર વાંચો. અત્યાર સુધી કંપનીઓ ઓછી […]

વાંચન ચાલુ રાખો