1,11,111 જળસંચય કાર્યોનું લક્ષ્ય, પાણી બચાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મોટો સંકલ્પ

1,11,111 જળસંચય કાર્યોનું લક્ષ્ય, પાણી બચાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મોટો સંકલ્પ

Final Up to date:Feb 26, 2026 9:01 AM IST રાજકોટમાંથી જળસંચય માટે એક વિશાળ જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે ગંભીર બનતી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હજારો જળસંચયના કાર્યો કરવામાં આવી રહ્યા છે. + સૌરાષ્ટ્રમાં જળસંચયના કામો થયા રાજકોટ: સૌરાષ્ટ્રની ધરતી પર પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોનો ગજબનો આઇડિયા, એક સાથે હજારો લીટર જીવામૃત તૈયાર કરવાનો પ્લાન્ટ બન્યો

ખેડૂતોનો ગજબનો આઇડિયા, એક સાથે હજારો લીટર જીવામૃત તૈયાર કરવાનો પ્લાન્ટ બન્યો

Final Up to date:Jan 17, 2026 2:30 PM IST રાસાયણિક ખેતીનો વધતો ખર્ચ અને ઘટતું ઉત્પાદન જોઈ ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જેસર તાલુકાના બીલા ગામના ખેડૂત રમેશભાઈ રાદડિયાએ જીવામૃત તૈયાર કરવા માટે અનોખો ઓટોમેટિક પ્લાન્ટ ઉભો કરી ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કર્યું છે, જેનાથી આજે અનેક ખેડૂતોને સીધો […]

વાંચન ચાલુ રાખો