સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

સુરતમાં મિત્રતામાં વિશ્વાસઘાત બાદ યુવકનો આપઘાત, જાણો સમગ્ર ઘટના અને પોલીસ તપાસ

મિત્રતાને કલંકિત કરતી એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરીના વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈના રોજ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે ચોંકાવનારી સુસાઈડ નોટ લખી હતી. આમાં તેણે જણાવ્યું કે તેના મિત્રોએ તેને કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂક્યો હતો. તે મિત્રો પાસેથી તેને કુલ રૂ. 17.32 લાખ લેવાના હતા. સુસાઇડ […]

વાંચન ચાલુ રાખો
સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોટલના રૂમમાં એક પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઝેરની તીવ્ર અસર થવાને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં […]

વાંચન ચાલુ રાખો
સુરત: બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો

સુરત: બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો

Final Up to date:Feb 16, 2026 8:29 PM IST સુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાતને લઈને હવે મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. આ મામલે બિલ્ડરના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા સુરત: શહેરમાં ચર્ચાનો વિષય બનેલા જાણીતા […]

વાંચન ચાલુ રાખો