સુરત નાસિરનગર ડિમોલિશન વિવાદ: સુરત મહાનગરપાલિકાના 5 અધિકારીઓ સસ્પેન્ડ, ખાતાકીય તપાસ કરાશે
સુરત નાસિરનગર ડિમોલિશન વિવાદ: ગત મે મહિનામાં શહેરના નાસિરનગર વિસ્તારમાં ઝૂંપડા તોડી પાડવાની વિવાદાસ્પદ કામગીરીના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકા (SMC) ના પાંચ અધિકારીઓને ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને તેમને અગાઉથી કોઈ નોટિસ આપવામાં આવી ન હતી તેવો આક્ષેપ કરીને કેટલાક રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર […]
વાંચન ચાલુ રાખો