માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

માયાભાઈના દીકરા જયરાજ આહીરને કેટલી થઈ શકે સજા?

બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ ગુનાના આરોપી જયરાજ આહીરને કેટલા વર્ષની જેલ સંભવ? જયરાજ પાસે છૂટવાના કેટલા વિકલ્પ છે? જયરાજને જામીન મળી શકે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હાર્દિક બ્રહ્મભટ્ટ, એડવોકેટ અને પૂર્વ સેક્રેટરી, GHAA પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. Source […]

વાંચન ચાલુ રાખો
જયરાજ આહીરની ધરપકડ, જાણો SITની તપાસમાં શું શું થયું?

જયરાજ આહીરની ધરપકડ, જાણો SITની તપાસમાં શું શું થયું?

ભાવનગરઃ બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. SITની પૂછપરછ બાદ અને જયરાજ સામેના પુરાવા મળ્યા બાદ હવે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોળી સમાજના યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહીરને આજે ફરી પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ભાવનગર […]

વાંચન ચાલુ રાખો