આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવશે, જે દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક આ મંદિરમાં ગુરુવારથી ત્રણ દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયો છે. આ ઉત્સવ 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી પણ આ ઉત્સવમાં ભાગ લેશે. સોમનાથ મંદિર પરના […]
વાંચન ચાલુ રાખો