Shivratri 2026: રાતે પણ ખુલ્લું મંદિર અને જમીન નીચેનું શિવલિંગ… અહીંના 5 મહાદેવ મંદિરની રસપ્રદ કહાની

Shivratri 2026: રાતે પણ ખુલ્લું મંદિર અને જમીન નીચેનું શિવલિંગ… અહીંના 5 મહાદેવ મંદિરની રસપ્રદ કહાની

Final Up to date:Feb 10, 2026 10:09 AM IST રાજકોટ અને આસપાસનો વિસ્તાર ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે. અહીં આવેલા પાંચ પ્રખ્યાત મહાદેવ મંદિરો ભક્તિ અને આસ્થાના કેન્દ્ર બની રહ્યા છે. રામનાથ, પંચનાથ, કાશીવિશ્વનાથ, ભોમેશ્વર અને ઈશ્વરીયા મહાદેવ મંદિરો પોતાની આગવી માન્યતાઓ અને ચમત્કારિક લોકકથાઓ માટે જાણીતા છે, જ્યાં દર વર્ષે હજારો […]

વાંચન ચાલુ રાખો
મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન: વૈજનાથ મહાદેવના મંદિરે ગુફામાં 25 ફૂટની મહાકાલ પ્રતિમાનું નિર્માણ, ગુફામાં દશાવતારના દર્શન થશે

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે. છેલ્લા બે માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મુકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન […]

વાંચન ચાલુ રાખો