કાંટારા વિવાદના મહિનાઓ બાદ રિષભ શેટ્ટીએ રણવીર સિંહની ધુરંધર 2 વિશે શું કહ્યું?

કાંટારા વિવાદના મહિનાઓ બાદ રિષભ શેટ્ટીએ રણવીર સિંહની ધુરંધર 2 વિશે શું કહ્યું?

મનોરંજન ન્યૂઝ | રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ ધુરંધર 2 (Dhurandhar 2) ધ રીવેન્જ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, રેકોર્ડ તોડી રહી છે અને તાજેતરમાં જ તેણે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ રિલીઝ થયા પછી, ઘણી ભારતીય ફિલ્મ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મની પ્રશંસા કરી જેમાં સાઉથ સ્ટાર્સ પણ […]

વાંચન ચાલુ રાખો