રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

રેલ મંત્રાલયનો નવો નિર્ણય, નિવૃત્ત થતાં કર્મચારીઓને હવે નહીં મળે ચાંદીનો સિક્કો

Final Up to date:Jan 29, 2026 12:07 PM IST Railway Information: રેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં. રેલ મંત્રાલયનો નવો નિર્ણય Railway Information: દેશમાં સેના અને રેલવેમાં હજુ પણ અંગ્રેજોના જમાનાની ઘણી પરંપરાઓ ચાલી આવી રહી છે. જોકે, તેમાં ધીમે-ધીમે […]

વાંચન ચાલુ રાખો
વડોદરા સ્ટેશન પર બ્લોકના કારણે અમદાવાદની આ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે, જુઓ લિસ્ટ

વડોદરા સ્ટેશન પર બ્લોકના કારણે અમદાવાદની આ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે, જુઓ લિસ્ટ

ગુજરાતમાં પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નં. 3 પર એન્જિનિયરિંગ (કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ) કામ માટે 24 ડિસેમ્બર 2025થી 25 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે :– શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો 1. ટ્રેન નં. 69108 અમદાવાદ–વડોદરા મેમૂ તારીખ 24.12.2025 થી […]

વાંચન ચાલુ રાખો