મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

મહાકુંભ મેળાનું પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ થશે. સરકાર મહાકુંભની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે. આ મેળામાં સ્નાનની સાથે અનેક આકર્ષણના કેન્દ્રો બનવાના છે, જેમાંથી એક 52 ફૂટ લાંબુ, ઊંચું અને પહોળું મહામૃત્યુંજય […]

વાંચન ચાલુ રાખો