અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અને રિપોર્ટ એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ શુક્રવારે આ માહિતી શેર કરી છે. ગયા વર્ષે થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હાલમાં શોધવામાં આવી […]
વાંચન ચાલુ રાખો