ફરી એક વાર ભારત સામે હારવા નથી માગતા: અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને ઓકાત બતાવી દીધી

ફરી એક વાર ભારત સામે હારવા નથી માગતા: અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને ઓકાત બતાવી દીધી

Final Up to date:Feb 01, 2026 9:37 PM IST પાકિસ્તાન સરકારના આ નિર્ણયને આ વિશ્વ કપમાં બાંગ્લાદેશની જગ્યા સ્કોટલેન્ડને સામેલ કરવાના વિરોધ તરીકે જોવામાં આવી રહ્યો છે. અનુરાગ ઠાકુર નવી દિલ્હી: બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ટી20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ મેચ નહીં રમવાના પાકિસ્તાન ક્રિકેટ ટીમના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા છે. અનુરાગે કહ્યું […]

વાંચન ચાલુ રાખો
IND Vs PAK: પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે તો શું થશે? 15મી ફેબ્રુઆરીની મેચ પહેલા આ વાત સમજવી જરુરી

IND Vs PAK: પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે તો શું થશે? 15મી ફેબ્રુઆરીની મેચ પહેલા આ વાત સમજવી જરુરી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ સુધી T20 વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય પર પહોંચ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડાએ સોમવારે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, માનવામાં આવે છે કે આ દરમિયાન થયેલી ચર્ચામાં શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટીમ મોકલવી જોઈએ, ટુર્નામેન્ટમાં ભાગ લેવો જોઈએ કે નહીં, કે પછી 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો […]

વાંચન ચાલુ રાખો
બાંગ્લાદેશના રવાડે પાકિસ્તાન ચડ્યું તો ખાવાના પણ ફાંફા પડી જશે, 366 કરોડનું થશે નુકસાન

બાંગ્લાદેશના રવાડે પાકિસ્તાન ચડ્યું તો ખાવાના પણ ફાંફા પડી જશે, 366 કરોડનું થશે નુકસાન

Final Up to date:Jan 24, 2026 10:33 PM IST આઈસીસી ટી20 વિશ્વ કપમાં જો પાકિસ્તાનની ટીમ ભાગ નહીં લે તો લગભગ 4 મિલિયન અમેરિકી ડોલરથી પણ વધારેનું નુકસાન વેઠવું પડશે, જો ભારતીય કરન્સીમાં વાત કરીએ તો તે લગભગ 366 કરોડ રૂપિયાથી પણ વધારે છે. News18 નવી દિલ્હી: બાંગ્લાદેશનું આઈસીસી ટી20 વિશ્વ કપ 2026માંથી બહાર થયા […]

વાંચન ચાલુ રાખો