અંગદાન એ મહાદાન: સુરતમાં શાળાના આચાર્ય જાગૃતિબેન મૃત્યુ બાદ 3 લોકોને નવું જીવન આપતા ગયા

અંગદાન એ મહાદાન: સુરતમાં શાળાના આચાર્ય જાગૃતિબેન મૃત્યુ બાદ 3 લોકોને નવું જીવન આપતા ગયા

Final Up to date:Feb 09, 2026 11:33 PM IST સુરતના ઓલપાડ ખાતે રહેતા જાગૃતિબેન પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેઓ બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવાર દ્વારા તેમના ઓર્ગન ડોનેટ કરીને અન્ય લોકોને નવું જીવન આપવામાં આવ્યું છે. અંગદાન એ મહાદાન સુરત: “મૃત્યુ પછી પણ જીવન આપવાનું નામ છે – […]

વાંચન ચાલુ રાખો
અંગદાનથી અમર બન્યું જીવન: રીટાબેન કોરાટના અંગદાનથી પાંચ લોકોને મળ્યું નવજીવન

અંગદાનથી અમર બન્યું જીવન: રીટાબેન કોરાટના અંગદાનથી પાંચ લોકોને મળ્યું નવજીવન

પ્રાપ્ત વિગતો મુજબ, તા.22/01/2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે રીટાબેન કોરાટે પોતાના દીકરા રાજ હરેશભાઈ કોરાટને ફોન કરી તબિયત બરાબર ન લાગતી હોવાનું જણાવતાં તેઓને ઘરે આવવા કહ્યું હતું. દીકરો ઘરે પહોંચ્યો ત્યારે રીટાબેનને વોમિટ થતી હતી તેમજ શરીરમાં ભારે કમજોરી જણાતી હતી. તાત્કાલિક તેમને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડોક્ટરે વધુ સારવાર […]

વાંચન ચાલુ રાખો