MSME વેપારીઓ સાવધાન! 45 દિવસમાં ચુકવણી ન થઈ તો GST કાર્યવાહી, અકાઉન્ટ ફ્રિઝ અને 3 ગણું વ્યાજ ચૂકવવું પડશે

MSME વેપારીઓ સાવધાન! 45 દિવસમાં ચુકવણી ન થઈ તો GST કાર્યવાહી, અકાઉન્ટ ફ્રિઝ અને 3 ગણું વ્યાજ ચૂકવવું પડશે

એડવોકેટ ગજેન્દ્ર જાની જણાવે છે કે આજની તારીખે આખી સિસ્ટમ ડિજિટલાઈઝ થઈ ગઈ છે. વેપારીઓના બુક્સ ઓફ અકાઉન્ટ, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને તમામ નાણાકીય વ્યવહારો ડિજિટલ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. MSME સેક્ટરના મોટા ભાગના વ્યવહારો GST સિસ્ટમ સાથે સંકળાયેલા હોવાથી દરેક પગલું ટ્રેસેબલ બની ગયું છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક નાના નાના MSME યુનિટ્સ કાર્યરત છે, […]

વાંચન ચાલુ રાખો