ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

ઉના દલિત કાંડના 35 આરોપીઓ નિર્દોષ છૂટતાં માયાવતી ચિંતિત, ગુજરાત સરકાર સામે મૂકી આ મોટી માંગ

Mayawati Tweet Una Dalit Flogging Case: વર્ષ 2016 માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ચાર દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચાર અને મારપીટની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જગાડ્યો હતો. આ ચર્ચિત ઉના દલિત અત્યાચાર કાંડના કેસમાં માર્ચ મહિનામાં સ્થાનિક અદાલતે 40 માંથી 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આ બાબત પર […]

વાંચન ચાલુ રાખો