12 months Ender 2025 : ટોપના 10 સ્થળ જ્યાં ભારતીયોએ માણી પ્રવાસની મજા

12 months Ender 2025 : ટોપના 10 સ્થળ જ્યાં ભારતીયોએ માણી પ્રવાસની મજા

7. ફુકેટ (Phuket) ફુકેટ થાઇલેન્ડના સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાંનું એક છે, જે તેની નાઇટલાઇફ, બીચ પાર્ટીઓ, આઇલેન્ડ ટુર અને સ્ટ્રીટ ફૂડથી પ્રવાસીઓને આકર્ષે છે. આ વર્ષે તે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સ્થળોમાં સાતમા સ્થાને હતું. Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત  સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Images

મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Images

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ હેઠળ મેળા વહીવટીતંત્રે બસંત પંચમીના સ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવારે આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે વહીવટી તંત્રે વિવિધ માર્ગ પર જવા માટે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે હેતુથી જાણકારી શેર કરી છે. અરૈલ થી ઝૂંસી જવા માટે પુલ નંબર 28 […]

વાંચન ચાલુ રાખો
મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
Mahakumbh 2025 : જો તમે નાના બાળકો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ 5 વસ્તુઓનું જરુર ધ્યાન રાખજો – Gujarati Information | Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela – Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela

Mahakumbh 2025 : જો તમે નાના બાળકો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ 5 વસ્તુઓનું જરુર ધ્યાન રાખજો – Gujarati Information | Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela – Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela

આ સાથે તમારા બાળકોને ફોન નંબર મોઢે કરાવી દો, જો ખોવાઇ જાય તો ફોન કરી તમારા સુધી પહોંચી શકે, તેમજ બાળકોને એક વાત જરુર શીખવાડો કે જો તમે મહાકુંભ મેળામાં ગુમ થઈ જાવ છો તો, કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું નહિ. કોઈ પોલીસ અધિકારી પાસે જવું, જે તમારા બાળકોને તમારા સુધી પહોંચાડી દેશે. Source link

વાંચન ચાલુ રાખો