પવિત્ર શ્રાવણમાં સૂર્યાસ્ત પછી થઈ શકે શિવલિંગનો જલાભિષેક? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમો

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જેમાં ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ ભોળાનાથની પૂજા-અર્ચના અને જલાભિષેક કરી રહ્યા છે. અવારનવાર જોવા મળે છે કે સવારના સમયે શિવ મંદિરોમાં જલાભિષેક કરવા માટે લાંબી લાઈનો લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એ સવાલ ઊભો થાય છે કે શું સાંજે કે સૂર્યાસ્ત પછી પણ શિવલિંગનો જલાભિષેક કરી શકાય? […]

વાંચન ચાલુ રાખો
શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આ આખા મહિનામાં શિવભક્તો મહાદેવની પૂજા કરે છે અને શ્રાવણના સોમવારે વ્રત રાખીને ભગવાન શિવ પાસે સુખ-સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને મનોકામના પૂર્તિની પ્રાર્થના કરે છે. ઘણી મહિલાઓ પણ પૂરા શ્રદ્ધાભાવથી શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે. પરંતુ આ દરમિયાન તેમના મનમાં એક પ્રશ્ન […]

વાંચન ચાલુ રાખો