​​કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર

​​કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર

Kuldeep Yadav- vanshika Marriage ceremony Reception : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવના લગ્ન બાદ મંગળવારે લખનઉમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજો અને અગ્રણી રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી. કુલદીપ યાદવે 14 માર્ચે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં પરિવાર અને […]

વાંચન ચાલુ રાખો
કુલદીપ યાદવના લગ્નમાં મહેમાન બનેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્રિકેટરને આ 2 વસ્તુઓ ભેટ આપી, ચહેરા પર આવી ગઈ ખુશી

કુલદીપ યાદવના લગ્નમાં મહેમાન બનેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્રિકેટરને આ 2 વસ્તુઓ ભેટ આપી, ચહેરા પર આવી ગઈ ખુશી

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવે મસૂરીમાં વંશિકા સાથે લગ્ન કરી લીધા છે, લગ્ન દરમિયાન અને તે પહેલાના પ્રસંદોમાં ભારતીય ક્રિકેટરો, નેતાઓ અને મોટી હસ્તીઓ મહેમાન બનીને કુલદીપને આશીર્વાદ આપવા માટે પહોંચી હતી, જેમાંથી એક પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ એક હતા. તેઓ કુલદીપ અને તેની પત્નીને આશીર્વાદ આપવા માટે લગ્ન પ્રસંદમાં હાજર રહ્યા હતા. કુલદીપના લગ્નમાં રિંકુ […]

વાંચન ચાલુ રાખો
એક ડિશના 6000 રુપિયા, મહેમાનો માટે 80 રુમ બુક કર્યા: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કુલદીપ યાદવ મસૂરીમાં કરશે લગ્ન

એક ડિશના 6000 રુપિયા, મહેમાનો માટે 80 રુમ બુક કર્યા: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કુલદીપ યાદવ મસૂરીમાં કરશે લગ્ન

Final Up to date:Mar 12, 2026 8:33 PM IST ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે પોતાના જીવનની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. મેદાન પર પોતાની ફિરકીથી બેટ્સમેનોને ખો આપનારો બોલર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાશે. News18 નવી દિલ્હી: હાલમાં વર્લ્ડ કપ ખતમ થયો, જેમાં કુલદીપ યાદવ પણ ટીમમાં […]

વાંચન ચાલુ રાખો
IND vs PAK: અર્શદીપ સિંહ નહીં આ સ્પિનરને આપો ભારતની પ્લેઇંગ 11માં સ્થાન, સુનીલ ગાવસ્કરે આપી સલાહ, જાણો શું છે કારણ

IND vs PAK: અર્શદીપ સિંહ નહીં આ સ્પિનરને આપો ભારતની પ્લેઇંગ 11માં સ્થાન, સુનીલ ગાવસ્કરે આપી સલાહ, જાણો શું છે કારણ

Final Up to date:Feb 13, 2026 7:09 PM IST ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને આશા છે કે, રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનાર ટી20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની જગ્યાએ લેગ સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરશે. સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 પર આપી સલાહ નવી દિલ્હી: ભારતના […]

વાંચન ચાલુ રાખો
રિંકુ સિંહનો સીન થઇ ગયો! ટ્રોફી મળ્યા પછી કેપ્ટન સૂર્યાએ કેમ આવું કર્યું?

રિંકુ સિંહનો સીન થઇ ગયો! ટ્રોફી મળ્યા પછી કેપ્ટન સૂર્યાએ કેમ આવું કર્યું?

Final Up to date:Feb 01, 2026 12:42 PM IST ઇશાન કિશનએ ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T20 મેચમાં પોતાની વિસ્ફોટક સદીથી હંગામો મચાવ્યો. ત્રિવેન્દ્રમમાં રમાયેલી આ મેચમાં ઇશાને 103 રનની ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇશાન કિશનની પ્રશંસા કરી. સૂર્યકુમાર યાદવે ઈશાન કિશનને ટ્રોફી આપી. નવી […]

વાંચન ચાલુ રાખો
જસપ્રીત બુમરાહ કરતા વધુ ખતરનાક બોલર છે કુલદીપ યાદવ, આ બાબતમાં છે નંબર-1 – Gujarati Information | IND vs WI take a look at kuldeep yadav finest bowling strike charge higher than jasprit bumrah – IND vs WI take a look at kuldeep yadav finest bowling strike charge higher than jasprit bumrah

જસપ્રીત બુમરાહ કરતા વધુ ખતરનાક બોલર છે કુલદીપ યાદવ, આ બાબતમાં છે નંબર-1 – Gujarati Information | IND vs WI take a look at kuldeep yadav finest bowling strike charge higher than jasprit bumrah – IND vs WI take a look at kuldeep yadav finest bowling strike charge higher than jasprit bumrah

વેસ્ટ ઈન્ડીઝની ટીમ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજે સૌથી વધુ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં, ભારતે રમતના અંતે બે વિકેટે 121 રન બનાવ્યા હતા. (All Picture Credit score : X / BCCI) Source link

વાંચન ચાલુ રાખો
IND vs WI : ભારતને એશિયા કપ ચેમ્પિયન બનાવનારા ફક્ત 4 ખેલાડી ટીમમાં સામેલ, બાકીના 11 ટીમની બહાર

IND vs WI : ભારતને એશિયા કપ ચેમ્પિયન બનાવનારા ફક્ત 4 ખેલાડી ટીમમાં સામેલ, બાકીના 11 ટીમની બહાર

એશિયા કપ 2025માં જીત મેળવ્યા બાદ, ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી પર નજર રાખી રહી છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. શુભમન ગિલના નેતૃત્વમાં, યુવા અને અનુભવી ખેલાડીઓની ટીમ 2 ઓક્ટોબરથી મેદાનમાં ઉતરશે. આ શ્રેણી ભારતમાં યોજાશે, જ્યાં ફક્ત કેપ્ટનશીપ જ નહીં પરંતુ ખેલાડીઓને પણ અપડેટ કરવામાં આવશે. હકીકતમાં, […]

વાંચન ચાલુ રાખો
Yadav Surname Historical past : ક્રિકેટ, બોલીવુડથી લઈને રાજનીતિ સુધી પ્રસિદ્ધ એવી યાદવ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો – Gujarati Information | Yadav surname historical past which means and significance of Yadav surname – Yadav surname historical past which means and significance of Yadav surname

Yadav Surname Historical past : ક્રિકેટ, બોલીવુડથી લઈને રાજનીતિ સુધી પ્રસિદ્ધ એવી યાદવ અટકનો અર્થ અને ઈતિહાસ જાણો – Gujarati Information | Yadav surname historical past which means and significance of Yadav surname – Yadav surname historical past which means and significance of Yadav surname

યાદવ અટક ભારતમાં જોવા મળતી અટક પૈકી એક છે. યાદવ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે.આ સમુદાય યદુ વંશ સાથે સંકળાયેલો છે. 1 / 7 યાદવ પ્રાચીન વૈદિક કાળના રાજા યયાતિના સૌથી મોટા પુત્ર હતા. તેમના વંશજોને યાદવ કહેવામાં આવતા હતા. તેથી યાદવ અટકનો અર્થ થાય છે. યદુના વંશજો અથવા ભગવાન કૃષ્ણના વંશજો, કારણ કે શ્રી કૃષ્ણ […]

વાંચન ચાલુ રાખો