ગાંધીનગરમાં અડધી રાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન મળ્યું, અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું

ગાંધીનગરમાં અડધી રાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન મળ્યું, અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું

Final Up to date:Jan 27, 2026 7:10 AM IST ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સેનાના અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત અનેક આગેવાનો જોડાયા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનમાં અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું. આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોવાનો નેતાઓનો દાવો છે. News18 ગાંધીનગર: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી […]

વાંચન ચાલુ રાખો