બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જાણો આ ગીત સાથે શું છે સંબંધ?

બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જાણો આ ગીત સાથે શું છે સંબંધ?

Final Up to date:Jan 28, 2026 7:06 PM IST આ ગીતના ગાયક અનિલ ભરવાડ છે. જે ચૂંટણીના સમયે અને લોકોની ડિમાન્ડ પર આવા ગીતો બનાવતા હોય છે. ત્યારે હાલમાં બગદાણાના વિવાદની વચ્ચે આ ગીત ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. બગદાણા વિવાદની વચ્ચે આ ગુજરાતી ગીત ફરી વાયરલ થયું, જેના ગાયક સાથે ખાસ વાતચીત બગદાણા: […]

વાંચન ચાલુ રાખો
બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

બગદાણા બબાલમાં સમાધાનની શક્યતા કેટલી? નવનીત બાલધિયાની ચોખ્ખી અને સીધી લીટીની વાત

Final Up to date:Jan 28, 2026 7:01 PM IST વાયરલ વીડિયો પાછળની હકીકત અને આગામી સમયમાં સમાધાનની સંભાવના ખરી કે નહીં? આ તમામ સવાલોના જવાબ નવનીત બાલધિયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આપ્યા છે. નવનીત બાલધિયાની ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત ભાવનગર: બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં […]

વાંચન ચાલુ રાખો
બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું

બગદાણા બબાલઃ માયાભાઈના દીકરા જયરાજને કેટલી થઈ શકે છે સજા? જાણો વકીલે શું કહ્યું

Final Up to date:Jan 26, 2026 4:12 PM IST Jayraj Ahir Arrested: ગુજરાતમાં અત્યારે ચારેકોર બગદાણા બબાલની ચર્ચાઓ ચાલી રહી છે. માયાભાઈ આહીરનો દીકરો જયરાજ અત્યારે જેલમાં, પણ સવાલ એ જ થાય થાય છે કે, જયરાજને આ કેસમાં કેટલી સજા થઈ શકે છે? ચાલો આ સવાલનો જવાબ આપણે એડવોકેટ પાસેથી જાણીએ Source link

વાંચન ચાલુ રાખો
“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે પીડિત કોળી યુવાન નવનીત બાલધીયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ18 સાથે આ અંગે તેની શું વાતચીત થઈ આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં… Source link

વાંચન ચાલુ રાખો
કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને 23 દિવસનો સમય પસાર થઈ ગયો છે. જો કે આ 23 દિવસ દરમિયાન શું શું ઘટનાક્રમ રહ્યો અને આખા બનાવને લઈને સમગ્ર તપાસ ક્યાં સુધી પહોંચી? એટલું જ નહીં આ મામલે કેટલા લોકોની ધરપકડ થઈ અને કયા એ સવાલો જેનાથી આખો કેસ ઉકેલાય જશે? આવો જાણીએ આ વિશેષ […]

વાંચન ચાલુ રાખો
બગદાણા નવનીત બાલધિયા કેસમાં મોટા સમાચાર: હુમલાના આરોપ વચ્ચે માયાભાઈના પુત્ર જયરાજ આહિરને SITનું તેડું

બગદાણા નવનીત બાલધિયા કેસમાં મોટા સમાચાર: હુમલાના આરોપ વચ્ચે માયાભાઈના પુત્ર જયરાજ આહિરને SITનું તેડું

આટલું જ નહીં સમગ્ર મામલે કોળી સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ બહોળી સંખ્યામાં સમાજના લોકો સાથે પીડિત નવનીત બાલધિયાને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું. આ સમયે હીરાભાઈ સોલંકીએ જાહેરમાં કહ્યું કે, જે ચમરબંધી હશે તેને સજા અપાવવાની છે, હું એટલા માટે અહીં આવ્યો છું. ભવિષ્યમાં કોઈ કોળી […]

વાંચન ચાલુ રાખો