Breaking Information: BCCI એ નોર્થ ઈસ્ટમાં સ્પેશિયલ ક્રિકેટ એકેડમી ખોલી, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન – Gujarati Information | Breaking Information BCCI cricket academy in North East PM Modi inaugurates Jay Shah current

Breaking Information: BCCI એ નોર્થ ઈસ્ટમાં સ્પેશિયલ ક્રિકેટ એકેડમી ખોલી, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન – Gujarati Information | Breaking Information BCCI cricket academy in North East PM Modi inaugurates Jay Shah current

જય શાહ ઉપરાંત BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, IPL અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલ પણ ત્યાં પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
લીડર જ ચેમ્પિયન બનાવે છે! CNBC-TV18એ જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવને ખાસ એવોર્ડથી સન્માનિત કર્યા

લીડર જ ચેમ્પિયન બનાવે છે! CNBC-TV18એ જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવને ખાસ એવોર્ડથી સન્માનિત કર્યા

સૂર્યકુમાર યાદવે CNBC-TV18 ના મંચ પરથી સન્માનિત થયા બાદ ટી20 વર્લ્ડ કપને લઈને અમુક વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે અમને જાણવા મળ્યું કે આ ટૂર્નામેન્ટ ભારતમાં થશે, તો અમે બહુ ખુશ હતા, પણ તે સમયે થોડો ડર પણ હતો અને પ્રેશર પણ અનુભવાઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે, જો પ્રેશર નહીં હોય, ગભરાઈશું […]

વાંચન ચાલુ રાખો
‘સંસ્થાથી મોટી કોઈ ટીમ નથી..’ ICC ચેરમેન જય શાહનો પાકિસ્તાનને જવાબ, મોહસિન નક્વીને મરચાં લાગ્યા!

‘સંસ્થાથી મોટી કોઈ ટીમ નથી..’ ICC ચેરમેન જય શાહનો પાકિસ્તાનને જવાબ, મોહસિન નક્વીને મરચાં લાગ્યા!

Final Up to date:Mar 14, 2026 9:03 PM IST ICC ચેરમેન જય શાહે ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની વિવાદાસ્પદ કાર્યવાહી અંગે પહેલીવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. CNBC બિઝનેસ લીડર એવોર્ડ્સમાં, જય શાહે કહ્યું કે કોઈ પણ ટીમ સંસ્થાથી મોટી ન હોઈ શકે. ICC ચેરમેન જય શાહનો પાકિસ્તાનને જવાબ, મોહસિન નક્વીને મરચાં લાગ્યા! નવી […]

વાંચન ચાલુ રાખો
વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

વર્લ્ડ કપની ટ્રોફી લઈને મંદિરમાં જવાની વાતનો જે મુદ્દો બન્યો છે તેના પર ઈશાન કિશને આપેલો જવાબ વાયરલ

Final Up to date:Mar 10, 2026 11:46 PM IST ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની પછી કિર્તી આઝાદે ટ્રોફીને મંદીરમાં લઈ જવાના મુદ્દે ઉઠાવેલા સવાલ બાદ ઉહાપો મચ્યો હતો, જોકે, આ અંગે જ્યારે ઈશાન કિશનને પૂછવામાં આવ્યું તો તેણે જે જવાબ આપ્યો તે વાયરલ થઈ રહ્યો છે. ઈશાન કિશને મંદિરમાં ટ્રોફી લઈ જવા અંગે આપેલો જવાબ […]

વાંચન ચાલુ રાખો
ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

t20 world cup 2026  : પાકિસ્તાન સરકારે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2026 ની મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. આ મેચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. જોકે પાકિસ્તાન સરકારે તેની ક્રિકેટ ટીમને ભારતની સહ-યજમાની હેઠળની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનના આ બેવડા વલણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાડોશી દેશે […]

વાંચન ચાલુ રાખો