જામનગર: પ્રેમલગ્ન કરનાર જીજાજીને સાળાએ પતાવી દીધો !
જામનગરમાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા મોત મળી. થોડા મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની તેના જ સાળાએ ધોળા દિવસે છરીના ઘા મારી હત્યા નીપજાવી. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય કુંડલીયા નામના યુવાને 8 […]
વાંચન ચાલુ રાખો