47,000 ટન ગેસ લઈને ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, વધુ એક ભારતીય ટેન્કર ભારતની સીમામાં પ્રવેશ્યું

47,000 ટન ગેસ લઈને ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, વધુ એક ભારતીય ટેન્કર ભારતની સીમામાં પ્રવેશ્યું

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ચાર્ટર્ડ કરાયેલ ટેન્કર ‘જગ વસંત’ 47,000 ટન LPG લઈને ગુજરાત પહોંચ્યું છે. દીનદયાળ પોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે LPGથી ભરેલું ટેન્કર શુક્રવારે સાંજે વાડીનારના પશ્ચિમ કિનારે સ્થિત ઓફશોર ટર્મિનલ પર લંગર નાંખ્યું હતું. ઈરાની પાણીમાંથી પસાર થવાની મંજૂરી મળ્યા બાદ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આ ગંતવ્ય સ્થાને પહોંચ્યું હતું. શનિવારે દીનદયાળ […]

વાંચન ચાલુ રાખો
ધ્રોલમાં ગુંડારાજ , વેપારીએ ઉધારમાં સિગારેટ ન આપતા લુખ્ખાઓએ હુમલો કર્યો

ધ્રોલમાં ગુંડારાજ , વેપારીએ ઉધારમાં સિગારેટ ન આપતા લુખ્ખાઓએ હુમલો કર્યો

ધ્રોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવી ઘટના કેમેરામાં કેદ થઈ છે. વેપારી પાસે ઉધાર સિગારેટ માગવા ગયેલા 2 શખ્સોએ લોખંડના રોડ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંન્ને આરોપીઓને દબોચી લીધા હતા. આ ઘટના CCTV માં કેદ થઈ હતી, પોલીસ એક્શનમાં આવતા પોલીસે […]

વાંચન ચાલુ રાખો
જામનગર: શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે છેતરપિંડી, રોકાણની લાલચ આપીને 41.86 લાખ પડાવ્યા

જામનગર: શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે છેતરપિંડી, રોકાણની લાલચ આપીને 41.86 લાખ પડાવ્યા

Final Up to date:Feb 18, 2026 11:04 PM IST જામનગરમાં જાણીતા ઓર્થોપેડિક સાથે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓ દ્વારા રોકાણની લાલચ આપીને ડોક્ટર પાસેથી 41.86 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જામનગરમાં ડોક્ટર સાથે છેતરપિંડી જામનગર: શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે લેટેસ્ટ ટાર્ગેટ શહેરના એક પ્રતિષ્ઠિત તબીબ બન્યા […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં અનોખો વિરોધ, રાવણ બનીને નીકળ્યાં મહિલા નેતા

જામનગરમાં અનોખો વિરોધ, રાવણ બનીને નીકળ્યાં મહિલા નેતા

રાવણની વેશભૂષા ધારણ કરીને કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયાએ વિરોધ પ્રદર્શન કર્યું. જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો. રચના નંદાણિયાએ આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ હકીકતમાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. તેમણે કહ્યું કે ખરેખર અહીં રામરાજ્ય નહીં પણ રાવણ રાજ છે. […]

વાંચન ચાલુ રાખો
જામનગર: પ્રેમલગ્ન કરનાર જીજાજીને સાળાએ પતાવી દીધો !

જામનગર: પ્રેમલગ્ન કરનાર જીજાજીને સાળાએ પતાવી દીધો !

જામનગરમાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા મોત મળી. થોડા મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની તેના જ સાળાએ ધોળા દિવસે છરીના ઘા મારી હત્યા નીપજાવી. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય કુંડલીયા નામના યુવાને 8 […]

વાંચન ચાલુ રાખો
વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

શિવરાજપુર બીચની આસપાસ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિર જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પણ આપે છે. બીચ પરનો સૂર્યાસ્ત એક અનોખો નજારો છે, જે દરેક વ્યક્તિના હૃદયમાં એક અવિસ્મરણીય યાદ બની રહે છે. આ બીચ પરિવાર, મિત્રો અને એડવેન્ચર પ્રેમીઓ માટે એક […]

વાંચન ચાલુ રાખો
અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

Final Up to date:April 06, 2025 7:11 AM IST આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ […]

વાંચન ચાલુ રાખો
અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા મૂંગા જીવો માટે રેસ્ક્યુથી માંડી સારવાર અને નિભાવ સહિતના કામ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી ભાણવડ તથા આસપાસના વિસ્તારોના અશક્ત બળદોને આશરો આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધ થતાં, અશક્ત થતાં, […]

વાંચન ચાલુ રાખો