અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન

અમદાવાદની 149મી રથયાત્રા માટે PM મોદીએ દિલ્હીથી મોકલ્યો વિશેષ પ્રસાદ, જાણો વર્ષો જૂનું ખાસ કનેક્શન

મુખ્યમંત્રીથી વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં પીએમ મોદી રથયાત્રા પહેલા દિલ્હીથી ભગવાન જગન્નાથ માટે ખાસ પ્રસાદ મગ, જાંબૂ, કેરી અને સૂકા ખજૂર મોકલવાની વાર્ષિક પરંપરા ચાલુ રાખે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ પરંપરા શરૂ કરી હતી અને દિલ્હીમાં […]

વાંચન ચાલુ રાખો
રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

રથયાત્રા 2026: અમદાવાદમાં 13 કિમીના રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC નો મેગા પ્લાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સલામત અને સ્વચ્છ વાતાવરણમાં થાય તે માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. 13 કિમીથી વધુના રૂટ પર સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને આવરી લેતું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમાં 440 સ્વચ્છતા કર્મચારીઓ, 203 ફાયર કર્મચારીઓ, […]

વાંચન ચાલુ રાખો