ગુજરાતમાં રિકિન ઝેરથી હુમલાનું કાવતરું ઘડનાર 3 આતંકીઓ વિરુદ્ધ NIAની ચાર્જશીટ

ગુજરાતમાં રિકિન ઝેરથી હુમલાનું કાવતરું ઘડનાર 3 આતંકીઓ વિરુદ્ધ NIAની ચાર્જશીટ

NIA એ આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા એક ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ કેસના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ આરોપીઓનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોએ ઝેરી પદાર્થોનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોના જીવ લેવાનો હતો. મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહીઉદ્દીન છે જે હૈદરાબાદના રહેવાસી છે, જ્યારે તેના બે સાથીઓ આઝાદ અને […]

વાંચન ચાલુ રાખો