તમે સ્મોકિંગ નથી કરતા, છતાં જીવ જોખમમાં! બીજાની સિગારેટનો ધુમાડો બની શકે છે તમારો કાળ – Gujarati Information | Well being results secondhand smoke from common people who smoke

નિષ્ણાતોના મતે, સ્મોકિંગ કરનારા વ્યક્તિના સતત સંપર્કમાં રહેવાથી સેકન્ડહેન્ડ સ્મોકનો ખતરો વધી શકે છે. (Picture Supply | iStock) Source link

વાંચન ચાલુ રાખો
Breaking Information: 34 વર્ષીય ખેલાડીનું ઊંઘમાં હાર્ટ એટેકથી મોત, રમતજગતમાં શોકની લાગણી

Breaking Information: 34 વર્ષીય ખેલાડીનું ઊંઘમાં હાર્ટ એટેકથી મોત, રમતજગતમાં શોકની લાગણી

બ્રાઝિલના ફ્લાયવેઇટ MMA ફાઇટર એલન નાસિમેન્ટોના અચાનક નિધનથી રમતગમત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. માત્ર 34 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે તેનું અવસાન થતાં ચાહકો અને સાથી ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા છે. UFCના જણાવ્યા અનુસાર, એલન નાસિમેન્ટો 3 ઓગસ્ટની સવારે પોતાના રૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ડોકટરોની ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘટનાસ્થળે […]

વાંચન ચાલુ રાખો
VIDEO: જામનગરની 14 વર્ષની દીકરીનું રાજકોટમાં રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોત, વીડિયો જોઈ કાળજું કંપી જશે

VIDEO: જામનગરની 14 વર્ષની દીકરીનું રાજકોટમાં રમતાં-રમતાં હાર્ટ એટેકથી મોત, વીડિયો જોઈ કાળજું કંપી જશે

જામનગરમાં 14 વર્ષની છોકરીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. ચાંદી બજાર વિસ્તારની કિશોરી આનંદી મોદી રાજકોટમાં તેના મામાના ઘરે રમતી વખતે અચાનક ઢળી પડી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જોકે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાથી તેના પરિવાર […]

વાંચન ચાલુ રાખો
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન, સમગ્ર પંથકમાં શોકની લહેર!

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન, સમગ્ર પંથકમાં શોકની લહેર!

Final Up to date:Mar 06, 2026 10:04 PM IST ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ બે ટર્મથી ભાજપના ધારાસભ્ય હતા અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી રહ્યા હતા. તેમના અવસાનથી સ્થાનિક રાજકારણ અને ભાજપ સંગઠનને મોટી ખોટ પડી છે. News18 આણંદ: ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે. દુઃખદ […]

વાંચન ચાલુ રાખો
હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી પીવડાવવું જોઈએ કે નહીં? ડોક્ટરે જણાવ્યું આવી ઇમરજન્સીમાં શું કરવું અને શું ન કરવું

હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી પીવડાવવું જોઈએ કે નહીં? ડોક્ટરે જણાવ્યું આવી ઇમરજન્સીમાં શું કરવું અને શું ન કરવું

Final Up to date:Feb 05, 2026 11:59 PM IST હાર્ટ એટેક આવવાથી હંમેશા આસપાસના લોકો ગભરાઈ જાય છે અને પીડિત વ્યક્તિને ભાનમાં લાવવા માટે પાણી પીવડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું હાર્ટ એટેક દરમિયાન દર્દીને પાણી પીવડાવવું યોગ્ય છે? હાર્ટએટેક દરમિયાન શું કરવું અને શું ન કરવું Coronary heart Assault: હાર્ટ એટેક એક મેડિકલ ઇમરજન્સી […]

વાંચન ચાલુ રાખો
હૃદયરોગનો હુમલો આવે તો સૌથી પહેલા શું કરવું? પહેલી એક કલાકનું મહત્વ

હૃદયરોગનો હુમલો આવે તો સૌથી પહેલા શું કરવું? પહેલી એક કલાકનું મહત્વ

Coronary heart Assault | હૃદયરોગનો હુમલો (coronary heart assault) ગમે ત્યારે અણધારી રીતે આવી શકે છે. તે સમયે ગભરાયા વિના તમે પહેલી થોડી મિનિટોમાં જે પ્રાથમિક સારવાર આપો છો તે કોઈના જીવનને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફરીદાબાદની મારેંગો એશિયા હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ક્લિનિકલ ડિરેક્ટર ડૉ. ગજિન્દર કુમાર ગોયલે હૃદયરોગના હુમલા દરમિયાન ધ્યાન આપવાની મહત્વપૂર્ણ […]

વાંચન ચાલુ રાખો
પ્લાસ્ટિકના ડબ્બામાં ખોરાક ખાવો જોઈએ કે નહીં? તેના ગેરફાયદા ડૉક્ટર પાસેથી જાણો

પ્લાસ્ટિકના ડબ્બામાં ખોરાક ખાવો જોઈએ કે નહીં? તેના ગેરફાયદા ડૉક્ટર પાસેથી જાણો

આજકાલ દરેક ઘરમાં પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થવા લાગ્યો છે. ચા પીવાથી લઈને ખાવા સુધી દરેક વસ્તુ માટે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થઈ રહ્યો છે. બજારમાં મળતી ઘણી ખાદ્ય ચીજો પણ પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. લોકો તેનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. આજે પ્લાસ્ટિક આપણા જીવનનો એટલો બધો ભાગ બની ગયો છે કે લોકો બજારમાંથી પ્લાસ્ટિકના […]

વાંચન ચાલુ રાખો