સરગવો કેમ કહેવાય છે મિરેકલ ટ્રી? જાણો પાંદડાથી લઇને બીજ સુધીના અનોખા ફાયદા

Moringa Well being Advantages : આયુર્વેદથી લઈને આધુનિક ન્યૂટ્રિશન સાયન્સ સુધી સરગવાને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર સરગવાના પાન અને બીજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સરગવાનું ઝાડ એક એવું વૃક્ષ છે જેનો દરેક ભાગ કામનો છે. તેની ઉપયોગિતાના કારણે તેને પરંપરાગત રીતે ‘મિરેકલ ટ્રી’ પણ કહેવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
સફેદ ખાંડ કે દેશી ગોળ? સ્વાસ્થ્ય માટે બેસ્ટ શું છે, જાણો તેના ફાયદા અનુ નુક્સાન

સફેદ ખાંડ કે દેશી ગોળ? સ્વાસ્થ્ય માટે બેસ્ટ શું છે, જાણો તેના ફાયદા અનુ નુક્સાન

Sugar vs Jaggery: સવારની ચા પીતી વખતે લોકો ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે. શું તેમણે તેમની ચામાં ખાંડ ઉમેરવી જોઈએ કે તેના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ? દરેક વ્યક્તિને મીઠાઈ ખાવાનો આનંદ આવે છે પરંતુ જ્યારે મીઠાઈ સ્વસ્થ હોય ત્યારે તે વધુ સારું લાગે છે. પરિણામે જ્યારે કેટલાક ખાંડનું સેવન કરવાનું વલણ ધરાવે છે, ત્યારે અન્ય […]

વાંચન ચાલુ રાખો
સ્વાસ્થ્યનો ખજાનો છે ‘ખજૂર’… જાણો દિવસના કયા સમયે ખાવાથી થશે ‘બમણો ફાયદો’

સ્વાસ્થ્યનો ખજાનો છે ‘ખજૂર’… જાણો દિવસના કયા સમયે ખાવાથી થશે ‘બમણો ફાયદો’

ખજૂર એક એવું ડ્રાયફ્રૂટ છે કે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં વિટામિન B6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા મહત્વના પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને લાભ પહોંચાડે છે. જો કે, કોઈપણ વસ્તુનો પૂરેપૂરો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે તેનું સેવન યોગ્ય સમયે કરવામાં આવે. એવામાં તમે વિચારતા […]

વાંચન ચાલુ રાખો
એક વાટકી દાળમાં કેટલી શક્તિ હોય છે? જાણો આ 5 દાળોની સંપૂર્ણ ન્યૂટ્રિશનલ પ્રોફાઇલ

એક વાટકી દાળમાં કેટલી શક્તિ હોય છે? જાણો આ 5 દાળોની સંપૂર્ણ ન્યૂટ્રિશનલ પ્રોફાઇલ

Pulses Dietary Worth : શાકાહારી આહારમાં પ્રોટીનનો ઉલ્લેખ થતાંની સાથે જ દાળનું નામ પહેલું આવે છે. આપણે દાળને ચોખા સાથે, સૂપના રૂપમાં અને ખીચડી બનાવીને ખાઈએ છીએ. દાળ માત્ર ભારતીય થાળીનો એક મહત્વપૂર્ણ ભાગ જ નથી, પરંતુ પોષણનો એક શાનદાર સ્રોત પણ છે. પ્રોટીન, ફાઇબર, આયર્ન, ફોલેટ અને ઘણા આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર દાળને […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: શરીરને ફીટ રાખવા માટે આહારમાં સામેલ કરો આ કઠોળ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યું દાળ ખાવાનું મહત્વ

Well being Ideas: શરીરને ફીટ રાખવા માટે આહારમાં સામેલ કરો આ કઠોળ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યું દાળ ખાવાનું મહત્વ

નોઈડાના ડાયેટ મંત્રા ક્લિનિકના સિનિયર ડાયેટિશિયન કામિની સિન્હાએ News18ને જણાવ્યું કે, શાકાહારી લોકો માટે કઠોળ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. પ્રોટીન સ્નાયુઓને મજબૂત કરવા, કોષોના સમારકામ અને શરીરના વિકાસ માટે જરૂરી છે. મગ, મસૂર, તુવેર, ચણા અને અડદ જેવી દાળ રોજ ખાવાથી શરીરને સંતુલિત પોષણ મળે છે. Source link

વાંચન ચાલુ રાખો