2 કિમી ચાલવું કે 1 કિમી દોડવું,  સ્વાસ્થ્ય માટે વધારે સારું શું? ડોક્ટર્સ શું કહે છે

2 કિમી ચાલવું કે 1 કિમી દોડવું, સ્વાસ્થ્ય માટે વધારે સારું શું? ડોક્ટર્સ શું કહે છે

Strolling Vs Working Advantages : ચાલવું અને દોડવું આ બંને શારીરિક પ્રવૃત્તિ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આને કારણે વધુ વજન, ચરબી, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને અન્ય ઘણી રોગ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે. પરંતુ શું દરરોજ એક કિલોમીટર દોડવાને બદલે બે કિમી ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે? આવો જાણીએ આ વિશે […]

વાંચન ચાલુ રાખો
ઉનાળામાં જોવા મળતા શીમળાના ફુલ, પાન અને છાલ ખૂબ જ ગુણકારી, આટલી બીમારીઓ દૂર કરશે

ઉનાળામાં જોવા મળતા શીમળાના ફુલ, પાન અને છાલ ખૂબ જ ગુણકારી, આટલી બીમારીઓ દૂર કરશે

Final Up to date:Mar 13, 2026 10:36 PM IST Semal Tree Well being Advantages: શીમળાનું ઝાડ આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના ફૂલ, પાન, છાલ અને ગુંદર કેટલીય બીમારીઓમાં ઉપયોગી થાય છે. ડોક્ટર ગીતિકા શર્માના જણાવ્યા અનુસાર શીમળો પાચન સુધારવા, ઝાડામાં રાહત આપવા, લોહી સાફ કરવા અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. […]

વાંચન ચાલુ રાખો
ગરમીમાં તમે પણ બરફનું પાણી પીતા હોય તો ચેતી જજો, થઇ શકે છે આ 5 સમસ્યાઓ

ગરમીમાં તમે પણ બરફનું પાણી પીતા હોય તો ચેતી જજો, થઇ શકે છે આ 5 સમસ્યાઓ

Ice Chilly Water Facet Results : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આકરી ગરમી પડી રહી છે.  ગરમી શરૂ થતા જ લોકો ઠંડી વસ્તુઓનું સેવન કરવા લાગે છે. કાળઝાળ તડકામાંથી ઘરે પાછા આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રકારના ડ્રિંક પીવે છે, જેમાં ઠંડું પાણી, લસ્સી, છાશ, જ્યુસ, નાળિયેર પાણી વગેરે સામેલ છે.  ઉનાળામાં તરસ છીપાવવા માટે […]

વાંચન ચાલુ રાખો
ગેસ અને એસિડિટીથી રાહત મેળવવાનો રામબાણ ઈલાજ, બાબા રામદેવ પાસેથી જાણો

ગેસ અને એસિડિટીથી રાહત મેળવવાનો રામબાણ ઈલાજ, બાબા રામદેવ પાસેથી જાણો

Well being Information Gujarati : ખરાબ લાઇફસ્ટાઇલ અને ડાયેટને કારણે પેટમાં ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે પાચનક્રિયાને સ્વસ્થ રાખવી જરૂરી છે. યોગગુરુ અને આયુર્વેદ નિષ્ણાત સ્વામી રામદેવે પેટમાં ગેસ, એસિડિટી અને અન્ય ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવાના ઉપાય જણાવ્યા છે. સ્વામી રામદેવના જણાવ્યા અનુસાર ખરાબ […]

વાંચન ચાલુ રાખો
આ બીજ રોજ માત્ર એક મુઠ્ઠી ખાવ, પોષક તત્વોથી છે ભરપૂર

આ બીજ રોજ માત્ર એક મુઠ્ઠી ખાવ, પોષક તત્વોથી છે ભરપૂર

Flax Seeds Advantages : તંદુરસ્ત અને ફિટ શરીર માટે યોગ્ય ડાયેટ અને સારી લાઇફસ્ટાઇલ ખૂબ જ જરૂરી છે. ઘણા પ્રકારના બીજ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા અને આરોગ્યપ્રદ હોય છે. આમાંથી એક અળસીના બીજ છે. અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.  આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા સુધી અળસીને […]

વાંચન ચાલુ રાખો
રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન ખાઓ આવી વસ્તુઓ, નહીં તો સીધા થશો હોસ્પિટલ ભેગા

રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન ખાઓ આવી વસ્તુઓ, નહીં તો સીધા થશો હોસ્પિટલ ભેગા

રાતના સમયે ખાવાપીવા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ગમે તે સમયે ગમે તે ખોરાક ખાતા હોવ તો તે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ કે ડો. અજય કુમાર પાસેથી કે રાત્રે કયા કયા ફૂડ આઈટમ ન ખાવા જોઈએ. Source link

વાંચન ચાલુ રાખો
Well being Information : રાત્રે જમ્યા પછી 1000 પગલા ચાલવાથી દૂર થઇ જશે આ 3 બીમારીઓ

Well being Information : રાત્રે જમ્યા પછી 1000 પગલા ચાલવાથી દૂર થઇ જશે આ 3 બીમારીઓ

Well being Information Gujarati : આજના ભાગદોડભર્યા જીવનમાં આરોગ્યની કાળજી રાખવી ખૂબ જ પડકારજનક બની ગઈ છે, કારણ કે કામમાં વ્યસ્ત રહેવાને કારણે ખાન-પાન બરાબર રહેતું નથી અને શારીરિક પ્રવૃત્તિ પણ ઘટી છે. જેના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ ચાલવાથી અનેક બીમારીઓ સામે તો રક્ષણ મળે જ છે, સાથે સાથે શરીર […]

વાંચન ચાલુ રાખો
2..5…કે પછી 10, એક દિવસમાં કેટલા કિલોમીટર ચાલવું જોઈએ? જાણો રોજ ચાલવાથી કયા કયા ફાયદા મળે છે?

2..5…કે પછી 10, એક દિવસમાં કેટલા કિલોમીટર ચાલવું જોઈએ? જાણો રોજ ચાલવાથી કયા કયા ફાયદા મળે છે?

તમારે દરરોજ કેટલા કિલોમીટર ચાલવું જોઈએ? આરોગ્ય નિષ્ણાતોના મતે, દરરોજ આશરે 7,000 થી 10,000 પગલાં ચાલવાની ભલામણ કરવામાં આવે છે. સાત થી દસ હજાર પગલાં લગભગ પાંચ થી આઠ કિલોમીટરનું અંતર છે. જો તમે સારું સ્વાસ્થ્ય જાળવવા માંગતા હો, તો તમારે દરરોજ એક કલાક ચાલવા માટે ફાળવવો જોઈએ. ફક્ત એક મહિનામાં, તમને સકારાત્મક અસરો દેખાશે. […]

વાંચન ચાલુ રાખો
Well being Ideas: રક્તદાન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થાય છે કે ફાયદો? ડૉક્ટરે જણાવ્યું ચોંકાવનારું કારણ

Well being Ideas: રક્તદાન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થાય છે કે ફાયદો? ડૉક્ટરે જણાવ્યું ચોંકાવનારું કારણ

Final Up to date:Feb 11, 2026 12:56 PM IST Blood Donation Advantages: રક્તદાન કરવું જોઈએ કે નહીં? આ સવાલ તમને ઘણીવાર થતો હશે. ઘણા લોકો માને છે કે, રક્તદાન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે અથવા નબળાઈ આવી શકે છે, પરંતુ ડૉક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે અને તેનાથી […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions: 100 વર્ષ જીવવું છે? ડાયેટમાં સામેલ કરો આ 10 ‘સુપરફૂડ્સ’, ઘરડા ક્યારેય નહીં થાવ!

Well being Suggestions: 100 વર્ષ જીવવું છે? ડાયેટમાં સામેલ કરો આ 10 ‘સુપરફૂડ્સ’, ઘરડા ક્યારેય નહીં થાવ!

લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મેળવવું એ કોઈ જાદુઈ ચમત્કાર નથી, પરંતુ આપણા ખાવા-પીવાની આદતો પર આધારિત છે. જો તમે પણ 100 વર્ષથી વધુ જીવવા માંગતા હોવ તો, આ 10 સુપરફૂડ્સ ખાવાનું શરૂ કરી દો, જે વૃદ્ધાવસ્થાની ગતિને ધીમી કરે છે અને બીમારીઓને દૂર રાખે છે. Source link

વાંચન ચાલુ રાખો
Oral Most cancers: મોંઢાની નાની ચાંદી પણ બની શકે છે કેન્સરનો સંકેત! ડો. ચિરાગનો ચિંતાજનક ખુલાસો

Oral Most cancers: મોંઢાની નાની ચાંદી પણ બની શકે છે કેન્સરનો સંકેત! ડો. ચિરાગનો ચિંતાજનક ખુલાસો

Final Up to date:Jan 28, 2026 2:11 PM IST Most cancers Circumstances in Rajkot: આજે પાન, માવા અને તમાકુ જેવી વસ્તુઓ એટલી સરળતાથી મળી રહી છે કે વ્યસન હવે મોજશોખમાંથી ગંભીર બીમારી તરફ ઝડપથી લઈ જઈ રહ્યું છે. રાજકોટના ડો. ચિરાગ જણાવે છે કે મોંઢાના કેન્સરના વધતા કેસો પાછળ સૌથી મોટું કારણ પાન-માવાનું વ્યસન છે. […]

વાંચન ચાલુ રાખો
માત્ર આ 3 સમયે ખાંડ ખાવાનું ટાળો… શું તમને ખબર છે કે તેનાથી કેટલું નુકસાન થશે?

માત્ર આ 3 સમયે ખાંડ ખાવાનું ટાળો… શું તમને ખબર છે કે તેનાથી કેટલું નુકસાન થશે?

ડોક્ટરો ચેતવણી આપે છે કે આજની લાઈફસ્ટાઈલમાં વધુ પડતી ખાંડનું સેવન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે, જેમાં વજનમાં વધારો, ઓછી એનર્જી, ત્વચા અને વાળની ​​સમસ્યાઓ, ડાયાબિટીસ અને હૃદય રોગનો સમાવેશ થાય છે. આને ધ્યાનમાં રાખીને ઘણા લોકો એવા આહાર તરફ વળ્યા છે જે ખાંડને સંપૂર્ણપણે ટાળે છે. પરંતુ ખાંડ એ ફક્ત સફેદ ખાંડ નથી […]

વાંચન ચાલુ રાખો
યુવાનોમાં વધતો શોલ્ડર અને કમરનો દુઃખાવો, ફિઝિયોથેરાપી સેન્ટરોમાં ભીડ

યુવાનોમાં વધતો શોલ્ડર અને કમરનો દુઃખાવો, ફિઝિયોથેરાપી સેન્ટરોમાં ભીડ

Final Up to date:Jan 23, 2026 4:16 PM IST Navsari Well being Information: બદલાતી જીવનશૈલી, બેઠાડુ કામકાજ અને મોબાઈલ પર વધતી નિર્ભરતાના કારણે આજના સમયમાં ફિઝિયોથેરાપી માત્ર સારવાર પૂરતી સીમિત રહી નથી, પરંતુ આરોગ્ય જાળવવાની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. નાની ઉંમરથી જ ગરદન, શોલ્ડર અને કમરના દુઃખાવા જેવી તકલીફો વધતી જતી હોવાના કારણે ફિઝિયોથેરાપી […]

વાંચન ચાલુ રાખો
ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

Final Up to date:Jan 23, 2026 12:58 PM IST Well being Information: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આરોગ્ય સેવાઓને ઘરઆંગણે પહોંચાડતી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના કુલ 89 ગામોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને નિ:શુલ્ક અને સમયસર પ્રાથમિક […]

વાંચન ચાલુ રાખો
જાણો બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર શું છે, તે શા માટે વધી રહ્યું છે અને તે કેટલું ખતરનાક છે?

જાણો બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર શું છે, તે શા માટે વધી રહ્યું છે અને તે કેટલું ખતરનાક છે?

જ્યારે તમે પીડિયાટ્રિક હાઇપરટેન્શન શબ્દ સાંભળો છો ત્યારે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે – શું બાળકોને હાઈ બ્લડ પ્રેશર થાય છે? આપણે સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરને પુખ્ત વયના લોકોની સમસ્યા તરીકે માનીએ છીએ. પરંતુ આધુનિક સંશોધન કહે છે કે બાળકો અને કિશોરોમાં પણ આ સમસ્યા ઝડપથી વધી રહી છે અને તે […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions : મીઠાઈઓ પર ચાંદીનો વરખ અસલી છે કે નકલી ? આ રીતે જાણો – Gujarati Information | Establish silver varkh on sweets this festive season navratri diwali 2025 – Establish silver varkh on sweets this festive season navratri diwali 2025

Well being Suggestions : મીઠાઈઓ પર ચાંદીનો વરખ અસલી છે કે નકલી ? આ રીતે જાણો – Gujarati Information | Establish silver varkh on sweets this festive season navratri diwali 2025 – Establish silver varkh on sweets this festive season navratri diwali 2025

કાજુ બરફી સહિત ઘણી મીઠાઈઓ પર ચાંદીના વરખનો ઉપયોગ પણ થાય છે. જો કે, માવાની જેમ, બજારમાં નકલી અને ભેળસેળયુક્ત ચાંદીના વરખ પણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો, સારી ગુણવત્તાવાળા નકલી ચાંદીના વરખને કેવી રીતે અલગ કરી શકાય? ચાલો તેના વિશે જાણીએ. Source link

વાંચન ચાલુ રાખો
Vitamin B12 : મોંમાં ચાંદા પડવા અને હાથ-પગમાં ખાલી ચઢી જવી એ વિટામિન B12ની કમી છે? જાણો – Gujarati Information | Is mouth sores and tingling within the palms and toes an indication of vitamin B12 deficiency – Is mouth sores and tingling within the palms and toes an indication of vitamin B12 deficiency

Vitamin B12 : મોંમાં ચાંદા પડવા અને હાથ-પગમાં ખાલી ચઢી જવી એ વિટામિન B12ની કમી છે? જાણો – Gujarati Information | Is mouth sores and tingling within the palms and toes an indication of vitamin B12 deficiency – Is mouth sores and tingling within the palms and toes an indication of vitamin B12 deficiency

વિટામિન B એ આઠ વિટામિન (B1, B2, B3, B5, B6, B7, B9 અને B12) નો પરિવાર છે જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવા અને નવા રક્ત કોશિકાઓ બનાવવા જેવા વિવિધ કાર્યો કરે છે. અહીં, અમે સમજાવીએ છીએ કે વિટામિન B12 ની ઉણપ કેટલી ખતરનાક હોઈ શકે છે. Source link

વાંચન ચાલુ રાખો
Well being Ideas : દૂધ સાથે ચારોળી કેમ ખાવામાં આવે છે ? જાણો તેનાથી શરીરમાં શું થાય છે અસર – Gujarati Information | Well being Ideas Know the advantages of consuming charoli with milk – Well being Ideas Know the advantages of consuming charoli with milk

Well being Ideas : દૂધ સાથે ચારોળી કેમ ખાવામાં આવે છે ? જાણો તેનાથી શરીરમાં શું થાય છે અસર – Gujarati Information | Well being Ideas Know the advantages of consuming charoli with milk – Well being Ideas Know the advantages of consuming charoli with milk

ચારોળીમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી ભરપૂર છે. દૂધ સાથે ભેળવવામાં આવે ત્યારે, તે કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનનું પ્રમાણ વધારે છે, જે શરીરને શક્તિ આપે છે. Source link

વાંચન ચાલુ રાખો
Well being Ideas : ખાલી પેટે ત્રિફળાનું પાણી પીવાથી થશે અઢળક ફાયદો, જાણો – Gujarati Information | Well being Ideas Consuming Triphala water on an empty abdomen will deliver immense advantages – Well being Ideas Consuming Triphala water on an empty abdomen will deliver immense advantages

Well being Ideas : ખાલી પેટે ત્રિફળાનું પાણી પીવાથી થશે અઢળક ફાયદો, જાણો – Gujarati Information | Well being Ideas Consuming Triphala water on an empty abdomen will deliver immense advantages – Well being Ideas Consuming Triphala water on an empty abdomen will deliver immense advantages

ત્રિફળામાં કુદરતી ફાઇબર અને પાચનમાં સુધારો કરતા ગુણધર્મો હોય છે. આ ઉપરાંત પેટ યોગ્ય રીતે સાફ ન થાય અથવા તમને કબજિયાતની સમસ્યા હોય, તો ખાલી પેટે ત્રિફળા પાણી પીવું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 1 / 6 જો તમે વધતા વજનથી ચિંતિત છો અને તેને ઘટાડવાનો અસરકારક રસ્તો શોધી રહ્યા છો, તો […]

વાંચન ચાલુ રાખો
Worldwide Tea Day : ચા પ્રેમીઓ માટે ચેતવણી ! જો આ 5 ભૂલો કરી તો હોસ્પિટલના ધક્કા ખાવા પડશે – Gujarati Information | Warning to tea lovers! In case you make these 5 errors, you’ll have to go to the hospital – Warning to tea lovers! In case you make these 5 errors, you’ll have to go to the hospital

Worldwide Tea Day : ચા પ્રેમીઓ માટે ચેતવણી ! જો આ 5 ભૂલો કરી તો હોસ્પિટલના ધક્કા ખાવા પડશે – Gujarati Information | Warning to tea lovers! In case you make these 5 errors, you’ll have to go to the hospital – Warning to tea lovers! In case you make these 5 errors, you’ll have to go to the hospital

ઘણા લોકો માટે ચા માત્ર એક પીણું નથી પરંતુ એક લાગણી છે. એવામાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ફક્ત ચા પ્રેમીઓ માટે જ ઉજવવામાં આવે છે. ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’ દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવે છે. 1 / 7 જાણીને નવાઈ લાગશે પણ કેટલાંક લોકો ચા પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા અને છેવટે તબિયત […]

વાંચન ચાલુ રાખો
Well being Suggestions : ડાબા પડખે કેમ સૂવું જોઈએ, જાણી લો ચોંકાવનારા ફાયદા – Gujarati Information | Well being Suggestions Why it is best to sleep in your left facet, know the stunning advantages – Well being Suggestions Why it is best to sleep in your left facet, know the stunning advantages

Well being Suggestions : ડાબા પડખે કેમ સૂવું જોઈએ, જાણી લો ચોંકાવનારા ફાયદા – Gujarati Information | Well being Suggestions Why it is best to sleep in your left facet, know the stunning advantages – Well being Suggestions Why it is best to sleep in your left facet, know the stunning advantages

ડાબા પડખે સૂવાથી હૃદય પર દબાણ ઓછું પડે છે. હૃદય શરીરમાં લોહી પંપ કરતું હોય છે, અને ડાબી બાજુ ઊંઘવાથી રક્તપ્રવાહ સરળ બને છે. લોહીપ્રવાહ સરળ હોવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગની સંભાવના ઓછી થઈ શકે છે. (Credit: – Canva) 1 / 6 આપણું પેટ ડાબી બાજુ સ્થિત હોય છે. આ સ્થિતિમાં, ખોરાક સહેલાઈથી […]

વાંચન ચાલુ રાખો
Sleeping Ideas : સારી અને આરામદાયક ઊંઘ માટે 7 સરળ ટિપ્સ – Gujarati Information | Sleeping Ideas : seven easy ideas for good comfy deep sleep – Sleeping Ideas : seven easy ideas for good comfy deep sleep

Sleeping Ideas : સારી અને આરામદાયક ઊંઘ માટે 7 સરળ ટિપ્સ – Gujarati Information | Sleeping Ideas : seven easy ideas for good comfy deep sleep – Sleeping Ideas : seven easy ideas for good comfy deep sleep

જોકે, મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે તેઓ ઈચ્છવા છતાં સારી રીતે સૂઈ શકતા નથી. કેટલાક લોકો ઊંઘ આવવા માટે દવાઓ પણ લે છે. પણ હવે તમારે આ કરવાની જરૂર નથી. આજે આ લેખમાં અમે તમને આવા 20 ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે તમને સારું પરિણામ મેળવવામાં મદદરૂપ સાબિત થશે ( Credit: Getty Photos […]

વાંચન ચાલુ રાખો
Residence Treatment: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ – Gujarati Information | In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared – In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared

Residence Treatment: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ – Gujarati Information | In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared – In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared

હળદરના દૂધમાં કર્ક્યુમિન હોય છે, જે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરપૂર હોય છે. આ દૂધ પીવાથી છાતીમાં જમા થયેલો કફ સાફ થઈ જશે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, શરીરને આરામ મળશે અને તમને સારી ઊંઘ આવશે. Source link

વાંચન ચાલુ રાખો