RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. હાથીઓ પસાર થતા હોય ત્યારે ડીજે અને લાઉડ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે નહીં, જેથી તેઓ અવાજથી વિચલિત ન થાય અને કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડામથક દાણાપીઠ ખાતે મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ, […]

વાંચન ચાલુ રાખો