વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મંદિરના પૂજારી જમીનના માલિક નથી, પરંતુ તે માત્ર મંદિરના સેવક હોય છે. કોર્ટે એક પૂજારીની અપીલ ફગાવી દીધી જેણે જાહેર રસ્તા પર બનેલા ગણેશ મંદિરની જમીન પર માલિકીનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચુકાદો આપતાં ન્યાયાધીશ જે.સી. દોશીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વર્ષો સુધી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ગાંજાની હેરાફેરીનો કેસ: આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આરોપીને વધુ 10 વર્ષની સજા 

અમદાવાદમાં ગાંજાની હેરાફેરીનો કેસ: આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આરોપીને વધુ 10 વર્ષની સજા 

Final Up to date:Jan 16, 2026 8:46 PM IST અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હત્યાના ગુનામાં આજીવન કારાવાસ ભોગવી રહેલા એક ગુનેગારને સ્પેશિયલ NDPS કોર્ટે ગાંજા કેસમાં વધુ એક કડક સજા ફટકારી છે. વર્ષ 2017માં કેડીલા બ્રિજ નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી મનીષ પ્રેમચંદ તિવારીને […]

વાંચન ચાલુ રાખો