કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂત મિત્રો પાક અથવા ઉત્પાદનોને સુરક્ષિત રાખવા આટલું જરૂર કરો

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂત મિત્રો પાક અથવા ઉત્પાદનોને સુરક્ષિત રાખવા આટલું જરૂર કરો

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. 21 માર્ચ, 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં […]

વાંચન ચાલુ રાખો
જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર

જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને 19 માર્ચ 2026થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.  જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ 2001ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં LPG સાથે PNG કનેક્શન ધરાવતા લોકોએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે

ગુજરાતમાં LPG સાથે PNG કનેક્શન ધરાવતા લોકોએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે

સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. આ […]

વાંચન ચાલુ રાખો
નર્મદા પરિક્રમાની તડમાર તૈયારીઓ: રાજ્ય સરકાર રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

નર્મદા પરિક્રમાની તડમાર તૈયારીઓ: રાજ્ય સરકાર રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે. ગુજરાત સરકાર પણ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને આડેહાથ લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોને લઈ હજુ પણ કોઈ જાણકારી નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી. ગાંધીનગર વિધાનસભા […]

વાંચન ચાલુ રાખો
નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?

નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી પર હિસ્ટ્રી શીટરે કરી ટિપ્પણી! જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?

આજે ગુજરાત સરકાર દ્વારા 37 ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરાઈ છે. જે બાબતે હિસ્ટ્રી શીટર નિખિલ દોંગાની ટિપ્પણી સામે આવી છે, સાથે જ ગોંડલના જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ હાલ ચર્ચામાં છે. Source link

વાંચન ચાલુ રાખો
UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

UPSC CSE 2025 Outcomes: રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ શુક્રવારે (6 માર્ચ, 2026) સિવિલ સર્વિસ પરીક્ષા 2025 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. પરિણામોની સાથે કમિશને ટોપર્સની પણ જાહેરાત કરી છે. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે તમિલનાડુની રાજેશ્વરી સુવે એમ. એ બીજું સ્થાન મેળવ્યું. ટોપર્સની યાદીમાં છોકરીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટોપ 25 રેન્ક ધારકોમાં અગિયાર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: ગુજરાત સરકારના બે મિશન

ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત, ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ: ગુજરાત સરકારના બે મિશન

ગુજરાતને આધુનિક, સલામત અને સ્માર્ટ રાજ્ય બનાવવા તરફ પગલાં લેતા રાજ્ય સરકારે ગુરુવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. સરકારે શહેરોને ઇલેક્ટ્રિક વાયરોના ફસાવાથી મુક્ત કરવા માટે “ગુજરાત વાયર-મુક્ત શહેર મિશન” શરૂ કર્યું, અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે “મુખ્યમંત્રી નિર્મલ ગ્રામ યોજના” માટેના બજેટમાં પણ નોંધપાત્ર વધારો કર્યો. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ આ બે નિર્ણયોની […]

વાંચન ચાલુ રાખો
Gujarat Liquor Allow Replace: ગુજરાતમાં 2 વર્ષમાં 1161 નવી લિકર પરમિટ મંજૂર, વિધાનસભામાં સરકારે આપી માહિતી

Gujarat Liquor Allow Replace: ગુજરાતમાં 2 વર્ષમાં 1161 નવી લિકર પરમિટ મંજૂર, વિધાનસભામાં સરકારે આપી માહિતી

રાજ્ય સરકારે મંગળવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે, એક વર્ષમાં ગુજરાતમાં અધિકૃત દારૂ પરમિટ માટે નવી અરજીઓમાં ત્રણ ગણો વધારો થયો છે અને કુલ 650 થી વધુ અરજીઓનો વધારો થયો છે. જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દારૂના પરમિટ અંગે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો કે 21 જાન્યુઆરી, 2024 […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને […]

વાંચન ચાલુ રાખો
Energy Hall: આયુષ ઓકના સચિવાલયમાં આંટાફેરા વધ્યાં, તો જેપી ગુપ્તાએ કોની સાથે કરી મુલાકાત?

Energy Hall: આયુષ ઓકના સચિવાલયમાં આંટાફેરા વધ્યાં, તો જેપી ગુપ્તાએ કોની સાથે કરી મુલાકાત?

Final Up to date:Feb 23, 2026 10:53 PM IST પાંચમી વખત બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આગામી વર્ષ માટે 4.08 લાખ કરોડ રાખ્યું છે. એટલે કે બજેટ કરતાં જાહેર દેવાનો આંકડો વધી રહ્યો છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 50 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું છે. અનેક પોલીસ અધિકારીઓને બદલીની […]

વાંચન ચાલુ રાખો
Marriage Registration Guidelines: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

Marriage Registration Guidelines: લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે નવા નિયમ, માતાપિતાની સહમતિ ફરજિયાત, જાણો ક્યા દસ્તાવેજ માન્ય ગણાશે

Marriage Registration Certificates Guidelines In Gujarat : ગુજરાત સરકારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે લગ્ન નોંધણી માટે વર વધુના માતાપિતાના ડિક્લરેશનની પણ જરૂર પડશે. લગ્ન નોંધણી પ્રમાણપાત્ર માટે અરજી કરનાર યુવક યુવતીના માતાપિતાને આ મામલે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. નિયમોનું સંતોષજનક રીતે પાલન […]

વાંચન ચાલુ રાખો
Gujarat Finances 2026: જાણો કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી બજેટ પોથીની ખાસિયત, આદિવાસીઓના ‘કંસરી દેવી’નું ચિત્ર ચર્ચામાં

Gujarat Finances 2026: જાણો કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી બજેટ પોથીની ખાસિયત, આદિવાસીઓના ‘કંસરી દેવી’નું ચિત્ર ચર્ચામાં

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ નાણાકીય વર્ષ 2026-27 માટે ₹ 4 લાખ 8 હજાર 53 કરોડનું (₹ 4,08,053 કરોડ)નું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. જ્યારે ગત વર્ષનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. આમ ગુજરાતના બજેટનું કુલ કદ 10 ટકા જેટલું વધ્યું છે. જોકે હાલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાસે રહેલી ગુજરાતની બજેટ પોથી પર સૌ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Funds 2026-27: બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

Gujarat Funds 2026-27: બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

Gujarat Funds 2026-27: આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત બજેટ 2026-27 વિધાનસભામાં રજૂ કર્યું. બજેટ રજૂ કરતા પહેલા રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના એક્સ હેન્ડલ પરથી બે તસવીરો શેર કરી હતી. તેમણે એક્સ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે,”વિકસિત ગુજરાતને નવી ઊર્જા પ્રદાન કરી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ના સપનાઓને નવી દિશા આપતું ગુજરાત બજેટ 2026-27 આજરોજ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Funds 2026-27: ગુજરાત બજેટનો રંગ બદલાયો, નાણા મંત્રી કનુભાઈની ‘કાળી બેગ’ માંથી શું નીકળશે

Gujarat Funds 2026-27: ગુજરાત બજેટનો રંગ બદલાયો, નાણા મંત્રી કનુભાઈની ‘કાળી બેગ’ માંથી શું નીકળશે

Gujarat Funds 2026-27: આજે રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત બજેટ 2026-27 આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના એક્સ હેન્ડલ પરથી બે તસવીરો શેર કરી હતી. જેમાં બજેટની બેગ પણ દેખાઈ રહી છે. જોકે આ વખતે બેગ કાળા રંગની છે. અગાઉ 2025-26 ના ગુજરાત બજેટની બેગ લાલ રંગની […]

વાંચન ચાલુ રાખો
નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6,42,232 પક્ષીઓની નોંધણી થઈ

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય…

ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય…

ગુજરાત સરકારની ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ (Gujarat Tribal Growth Company) દ્વારા આદિજાતિના લોકોને સ્વરોજગારી માટે બેંક મારફતે વાહન ખરીદવા (કાર લોન) માટે 6% સુધીની વ્યાજ સબસીડી અથવા ધંધાકીય લોન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રૂ. 5 લાખથી 20 લાખ સુધીની લોન પર વ્યાજ સહાયનો લાભ મળી શકે છે. આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાની […]

વાંચન ચાલુ રાખો
મોટા સમાચાર: પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિયો પર થયેલા કેસો પરત ખેંચાયા

મોટા સમાચાર: પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિયો પર થયેલા કેસો પરત ખેંચાયા

CNN title, brand and all related parts ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN brand are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or brand on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
TETની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

TETની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

ટેટને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે શિક્ષકોને નિવૃત્તિના પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેમને ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય અનુસાર, નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને TET પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવશે નહીં. આનાથી રાજ્યભરના હજારો અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોને ભારે રાહત મળી છે, રાજ્ય […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતના તડકેશ્વર વિસ્તારમાં જનતાના મહેનતથી કમાયેલા 21 કરોડ રૂપિયાનો બગાડ થયો છે. આ પૈસાથી બનેલી નવી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરાતા જ તૂટી પડી, જેનાથી તેના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર, ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ હેઠળ હતી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી.  સુરતમાં ટાંકીની […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ  લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં આમ આદમી પાર્ટીએ એક સંમેલન યોજ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તમામ પાર્ટી સભ્યોને એક થઈને ભાજપનો સામનો કરવા કહ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ બધાને જેલમાં મોકલવાનું શરૂ […]

વાંચન ચાલુ રાખો
આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

ઓટોમોબાઇલ જાયન્ટ મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન ખરીદવા અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ₹4,960 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખોરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી જમીન ખરીદવાને મંજૂરી આપી હતી, […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત

નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત

Completely satisfied New Yr 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.  નવા વર્ષના હર્ષોલ્લાસ વચ્ચે રાજ્યના નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સચેત રહેવા રાજ્ય સરકાર વતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નાગરીકોને અપીલ કરી છે.  તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

વાંચન ચાલુ રાખો