સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું
Final Up to date:Jan 27, 2026 10:15 PM IST પ્રશાંતનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે. gst deputy commissioner resigns લખનઉ: અયોધ્યામાં તૈનાત GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૂપી સીએમ […]
વાંચન ચાલુ રાખો