VIDEO: ભાવનગરના પરવાળા ગામે કૂવામાં ખાબક્યો દીપડો, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યો જીવ

VIDEO: ભાવનગરના પરવાળા ગામે કૂવામાં ખાબક્યો દીપડો, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યો જીવ

Viral Video: ગુજરાતના ભાવનગર જિલ્લામાં શિકારની શોધમાં ભટકતો એક દીપડો કૂવામાં પડી ગયો હતો. કૂવામાંથી અવાજ આવતાં નજીકના રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની તાત્કાલિક જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગની ખાસ બચાવ ટીમ પાંજરા અને જરૂરી સાધનો સાથે ગામમાં પહોંચી હતી. ખુબ પ્રયાસો પછી દીપડાને કૂવામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
મુંબઈમાં ગર્જશે ગુજરાતના સિંહ? મેયરે સિંહોની જોડી માટે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો ખાસ પત્ર

મુંબઈમાં ગર્જશે ગુજરાતના સિંહ? મેયરે સિંહોની જોડી માટે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો ખાસ પત્ર

મુંબઈના મેયર રીતુ તાવડેએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની સરકારને શહેરના પ્રાણી સંગ્રહાલય માટે બે જોડી એશિયાઈ સિંહો આપવા માટે વિનંતી કરી હતી. 25 ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં તાવડેએ ગુજરાત સરકારને મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલયમાં બે નર અને બે માદા સિંહોના ટ્રાન્સફરની સુવિધા આપવા વિનંતી […]

વાંચન ચાલુ રાખો
નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક: છેલ્લા બે વર્ષમાં 4 લોકોના મોત અને 10 ઘાયલ! આ મામલે સરકારે શું કર્યું?

નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક: છેલ્લા બે વર્ષમાં 4 લોકોના મોત અને 10 ઘાયલ! આ મામલે સરકારે શું કર્યું?

Final Up to date:Feb 28, 2026 7:51 PM IST નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં દીપડાના હુમલામાં 4 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા છે, તેમજ 8 કાળિયાર હરણોના મોત થયા છે. સરકાર દ્વારા મૃતક અને ઈજાગ્રસ્તોને સહાય આપવામાં આવી છે અને વન વિભાગ સતર્ક હોવાની વાત વનમંત્રીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરી છે. AI Picture […]

વાંચન ચાલુ રાખો