દરરોજ બટાકા ખાવાથી શરીરને આડઅસર થાય છે?

દરરોજ બટાકા ખાવાથી શરીરને આડઅસર થાય છે?

જીવનશૈલી | બટાટા (Potatoes) વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શાકભાજીમાંની એક છે. સસ્તું, સ્વાદિષ્ટ અને બહુહેતુક હોવાથી, તે દરેકના આહારમાં સામેલ છે. બાફેલા હોય, તળેલા હોય, શેકેલા હોય કે પછી મસાલેદાર શાકભાજી તરીકે બટાકા દરેક રીતે પસંદ કરવામાં આવે છે.  શું તમે જાણો છો કે દરરોજ બટાકા ખાવાથી કેટલાક ગેરફાયદા થઈ શકે છે? જો તેને વધુ […]

વાંચન ચાલુ રાખો
વધુ પડતું ખાવાની પેટની સમસ્યા વધી શકે! ઓછું ખાવાના ફાયદા જાણી લો

વધુ પડતું ખાવાની પેટની સમસ્યા વધી શકે! ઓછું ખાવાના ફાયદા જાણી લો

જીવનશૈલી | આજના ઝડપી જીવનમાં લોકો ભૂખ લાગે ત્યારે કંઈપણ ખાઈ લે છે.એક સામાન્ય માન્યતા છે કે વધુ ખાવાથી શરીરને વધુ ઊર્જા મળે છે,પરંતુ આ સાચું નથી. વધુ પડતું ખાવાથી પેટની બીમારી થઈ શકે છે, સ્વાસ્થ્ય નહીં. અહીં ઓછું ખાવા અને સારું ખાવાના એક નહીં,પરંતુ અસંખ્ય ફાયદાઓ જણાવ્યા છે. વધુ પડતું ખાવાના ગેરફાયદા વધુ પડતું ખાવાથી […]

વાંચન ચાલુ રાખો
ભેળપૂરી કે સેવપુરી, સ્વાસ્થ્ય માટે કઇ વધુ સારી? એક્સપર્ટે આપ્યો આ જવાબ

ભેળપૂરી કે સેવપુરી, સ્વાસ્થ્ય માટે કઇ વધુ સારી? એક્સપર્ટે આપ્યો આ જવાબ

જીવનશૈલી | ચાટ (chaat) ની વાત આવે ત્યારે ભેળ પુરી (bhel puri) અને સેવપુરી (Sevpuri) ના નામો તો આવે જ! એ વાનગીમાં ખાટો, મીઠો અને તીખો સ્વાદ ખુબજ મજેદાર લાગે છે. પરંતુ વજન ઘટાડવા ઈચ્છા અને ઓછી ઓછી કેલરીવાળો ખોરાક ખાવા ઇચ્છતા લોકો માટે એ ખાવું થોડી મુશ્કેલ જેવું લાગે છે. વેઈટ લોસ કરવા ઇચ્છતા લોકો […]

વાંચન ચાલુ રાખો
Advantages of Rice: વ્હાઇટ રાઈસ કે બ્રાઉન રાઇસ, વજન ઘટાડવા માટે કયા ચોખા છે બેસ્ટ?

Advantages of Rice: વ્હાઇટ રાઈસ કે બ્રાઉન રાઇસ, વજન ઘટાડવા માટે કયા ચોખા છે બેસ્ટ?

Final Up to date:Feb 21, 2026 12:14 PM IST White Rice vs Brown Rice: ભારતીય ભોજનમાં ચોખા એક અનિવાર્ય ભાગ છે. દાળ-ભાત હોય કે પુલાવ, ચોખા વગર આપણી થાળી અધૂરી લાગે છે. પરંતુ જ્યારે વાત ફિટનેસ અને વજન ઘટાડવાની આવે છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, કયા ચોખા ખાવા જોઈએ? સફેદ […]

વાંચન ચાલુ રાખો
સેલિબ્રિટી જેવું ફિગર જોઈએ છે? તમારે માત્ર આટલું કરવાની જરૂર છે, બધા પૂછશે સિક્રેટ!

સેલિબ્રિટી જેવું ફિગર જોઈએ છે? તમારે માત્ર આટલું કરવાની જરૂર છે, બધા પૂછશે સિક્રેટ!

જીવનશૈલી | સેલિબ્રિટી જેવું ફિગર કોને નથી જોઈતું? પણ તેના માટે ઘણી મહેનત કરવી પડે છે. વજન અને કમરની સાઈઝ વધવી ન ફક્ત તમારી સુંદરતાને બગાડી શકે છે પણ તમારા હેલ્થ માટે પણ ખતરનાક બની શકે છે. તેનો અર્થ એ નથી કે તમારે જીમમાં કલાકો સુધી કસરત કરવી પડશે.  ફિટ અને સેલિબ્રિટીઝ જેવું ફિગર મેળવવા […]

વાંચન ચાલુ રાખો
જીમ ગયા વિના આમિર ખાને 18 કિલો વજન ઘટાડ્યું, ડાયટમાં કર્યા માત્ર આટલા ફેરફાર!

જીમ ગયા વિના આમિર ખાને 18 કિલો વજન ઘટાડ્યું, ડાયટમાં કર્યા માત્ર આટલા ફેરફાર!

જીવનશૈલી | બોલિવૂડ સ્ટાર આમિર ખાન (Aamir Khan) ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે આમિરને લઈને ચર્ચામાં રહેલી ફિલ્મ માટે કોસ્ચ્યુમ બદલવાની વાત નથી, પરંતુ તેનું અદ્ભુત શારીરિક પરિવર્તન છે. કોઈ પણ ટાઈપની સખત કસરત કે  જીમમાં પરસેવો પાડ્યા વિના આમિરે 18 કિલો વજન ઘટાડ્યું છે. આમિર ખાન સિક્રેટ વેઇટ લોસ ટિપ્સ  આમિર ખાનની નવી […]

વાંચન ચાલુ રાખો
જો 14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં આવા ફાયદા અને નુકસાન થઇ શકે

જો 14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં આવા ફાયદા અને નુકસાન થઇ શકે

જીવનશૈલી | જો આપણે આપણા રોજિંદા જીવનના ખલનાયક, ખાંડને ફક્ત 14 દિવસ માટે આપણા આહારમાંથી દૂર કરીએ તો શરીરમાં કયા ફેરફારો થશે? હાર્વર્ડ યુનિવર્સિટીના ટ્રેનિંગ પામેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી દ્વારા શેર કરાયેલી માહિતી હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેમનું કહેવું છે કે બે અઠવાડિયા માટે ખાંડ છોડી દેવાથી શરીરના ચયાપચયમાં મોટા […]

વાંચન ચાલુ રાખો
રેઈન્બો ડાયેટ શું છે? કયા ખોરાકનો સમાવેશ કરવો? જાણો ફાયદા

રેઈન્બો ડાયેટ શું છે? કયા ખોરાકનો સમાવેશ કરવો? જાણો ફાયદા

જીવનશૈલી | બધા જાણે છે કે મેઘધનુષ્ય સાત રંગોથી બનેલું હોય છે, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ઈન્ડિગો અને વાયોલેટ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેઘધનુષ્ય આહાર શું છે અને તેના ફાયદા શું છે? અહીં જાણો રેઈન્બો ડાયટ (Rainbow Weight loss plan) શરીરને કેવી રીતે ફાયદો કરે છે અને તેમાં કયા ખોરાકનો સમાવેશ કરવો […]

વાંચન ચાલુ રાખો